1. Home
  2. Tag "Bhartiya Shikshan mandal"

વ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણમાં ગુરૂની ભૂમિકા મુખ્ય – કેન્દ્રીય શિક્ષણ મંત્રી

ભારતીય શિક્ષણ મંડળ દ્વારા વ્યાસ પૂજા મહોત્સવનું કરાયું આયોજન પૂજા મહોત્સવના અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું ઑનલાઇન વકતવ્ય બૌદ્વિક સંપત્તિ જ આપણી સૌથી મોટી મૂડી છે: ધર્મેન્દ્ર પ્રધાન અમદાવાદ: ભારતીય શિક્ષણ મંડળ દ્વારા આયોજિત વ્યાસ પૂજા મહોત્સવના અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે “બૌદ્ધિક સંપત્તિ જ આપણી સૌથી મોટી મૂડી છે, […]

ભારતીય શિક્ષણ મંડળની અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક

ભારતીય શિક્ષણ મંડળની ઑનલાઇન બેઠક યોજાઇ આ બેઠકમાં ભારતીય શિક્ષણ મંડળની અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક કરાઇ ડૉક્ટર વિનોદ પાંડેની અમદાવાદ શહેર કાર્યકારિણીના અધ્યક્ષ પદે નિમણૂક અમદાવાદ: ભારતીય જીવન મૂલ્યો આધારિત શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો/ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે ૧૯૬૯થી કાર્યરત ભારતીય શિક્ષણ મંડળનું સમગ્ર ગુજરાત પ્રાંતમાં કાર્ય જોશભેર ચાલી રહ્યું છે. આ સંદર્ભે ગઈકાલે યોજાયેલી […]

વિષમ પરિસ્થિતિમાં જ આત્મબળની પરીક્ષા થાય છે – પ્રોફેસર સચ્ચિદાનંદ જોશી

રામ નવમીના પર્વ પર ભારતીય શિક્ષણ મંડળનો 52મો સ્થાપના દિવસ સંપન્ન ભારતીય શિક્ષણ મંડળના 52માં સ્થાપના દિવસ નિમિત્તે યોજાયો ઑનલાઇન કાર્યક્રમ પ્રોફેસર સચ્ચિદાનંદ જોશીએ આ કાર્યક્રમની કરી અધ્યક્ષતા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 10,000 કાર્યકર્તાઓ ભાગ લીધો નવી દિલ્હી: રામ નવમીના પર્વ પર ભારતીય શિક્ષણ મંડળના 52માં સ્થાપના દિવસ નિમિત્તે ડિજીટલ પ્લેટફોર્મ મારફતે આયોજીત એક કાર્યક્રમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code