સુપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ મેળો 26મીથી 29 ઓગસ્ટ દરમિયાન યોજાશે
લોકમેળાના આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી, લોકમેળામાં વિવિધ સ્પર્ધાઓ, ગ્રામીણ ઓલમ્પિક્સ અને પશુ સ્પર્ધા યોજાશે, ભાતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે સુરેન્દ્રનગરઃ રાજ્યનો સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકમેળા માટેની આગોતરી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળા માટે રસ્તા, પાર્કિંગ, NDRF […]