એનસીપીયૂએલ 5 એપ્રિલના રોજ સંઘ પ્રમુખના પુસ્તક ‘ભવિષ્ય કા ભારત’ નું ઉર્દૂમાં સંસ્કરણ કરશે
RSSના પ્રમુખનું ભવિષ્ય કા ભારત પુસ્તકનું ઉર્દૂમાં સંસ્કરણ રાષ્ટ્રીય ઉર્દૂ ભાષા વિકાસ પરિષદ 5 એપ્રિલના રોજ કરશે સંસ્કરણ દિલ્હી – રાષ્ટ્રીય ઉર્દૂ ભાષા વિકાસ પરિષદ આવનારી 5 એપ્રિલના રોજ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું પુસ્તક ‘ભવિષ્ય કા ભારત’ નું ઉર્દૂ સંસ્કરણનું વિમોચન કરશે. રાષ્ટ્રીય ઉર્દૂ ભાષા વિકાસ પરિષદ એક સ્વાયત સંસ્થા છે જે માનવ સંસાધન વિકાસ […]