1. Home
  2. Tag "Bhavnagar district"

ભાવનગર જિલ્લામાં 51258 હેકટરમાં ઉનાળું વાવેતર, તળાજા તાલુકામાં સૌથી વધુ વાવેતર

ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર પૂર્ણ થયું છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે, એવા વિસ્તારોમાં ઉનાળું વાવેતર સૌથી વધુ થયું છે. જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 40% જેટલો છે. જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું સૌથી વધુ વાવેતર થયુ છે. જિલ્લામાં કુલ 51,258 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કરાયુ છે. જિલ્લાના કૃષિ વિભાગના […]

ભાવનગર જિલ્લામાં 44,100 હેકટરમાં ઉનાળું વાવણી, મગફળી બાજરીનું સૌથી વધુ વાવેતર

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સારા વરસાદ અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા ન સર્જાતા ખરીફ અને રવિપાકની સીઝનમાં ખેડુતોએ સારૂએવું ઉત્પાદન મેળવ્યું હતું. હવે રવિ સીઝન પૂર્ણ થતાં ખેડુતોએ ઉનાળું પાકની વાવણી શરૂ કરી છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 7,500 હેક્ટર થયું છે […]

ભાવનગર જિલ્લામાં 357 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થતાં વહિવટદારનું શાસન

ભાવનગરઃ  જિલ્લાની કુલ 664 પૈકી 357 ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થવાને કારણે તમામ 357 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે.  એટલે કે ભાવનગર જિલ્લામાં અડધો અડધ ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન છે. તલાટીઓ જ વહીવટદાર હોવાને કારણે ગ્રામજનોને પણ હાલાકી વેઠવી પડે છે. ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યો માટેની ચૂંટણી યોજવા […]

ભાવનગર જિલ્લાની શાળાઓમાં 700ની જિલ્લાફેર બદલી થતાં હવે 1071 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી

ભાવનગરઃ જિલ્લામાં તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોનો જિલ્લાફેર બદલી કામ્પ યોજાયો હતો. જેમાં 700 જેટલા શિક્ષકોએ પોતાના વતનમાં જવા માટે જિલ્લાફેર બદલીઓ માગતા તેને મંજુર કરવામાં આવતા 700 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા બહાર નોકરી કરતા 100 શિક્ષકો બદલી થઈને આવતા હજુ 1071 જેટલા શિક્ષકોની ઘટ પડી છે. આમ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના અભાવે શિક્ષણ પર […]

ભાવનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં તળાજા તાલુકો મોખરે, બાજરી, તલ અને મગફળીનું વધુ વાવેતર

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળુ વાવણીનું કાર્ય પૂર્ણ થયાને લગભગ દોઢ બે મહિના વિતી ગયા છે. સિંચાઈનું પાણી મળી રહેતા મૌલાત પણ સારીએવી જોવા મળી રહી છે. બીજાબાજુ જિલ્લાના મોટાભાગના ખેડુતો ખરીફ પાકની વાવણી માટે આગોતરી તૈયારીઓ કરી રહ્યા છે. જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો અવ્વલ નંબરે રહયો છે. બાજરી, મગફળી અને તલનું સર્વાધિક વાવેતર થયુ […]

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કાચી ઈંટો ધોવાઈ જતાં બ્રિક ઉદ્યોગને થયું નુકશાન

ભાવનગરઃ ગોહિલવાડ પંથકના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને લીધે ઈંટ ઉદ્યોગને સારૂએવું નુકશાન થયું છે. ઈટો પાડવાની સીઝન શરૂ થયા બાદ ભાવનગર જિલ્લા સીદસર, વાળુકળ, ચિત્રા, નવાગામમાં જુદા-જુદા સ્થળોએ કાચી ઈટોનો જથ્થો તૈયાર કરીને રખાયો હતો, ત્યાં જ કમોસમી વરસાદનાં કારણે તૈયાર કાચી ઈટો ધોવાઈ જતા ઉત્પાદકોને નુકસાની સહન કરવા સાથે મહેનત ઉપર પાણી ફરી વળ્યું […]

ભાવનગર જિલ્લાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ભાવનગરઃ  જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.જેમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો, ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે […]

ગોહિલવાડમાં 6,600 હેકટરમાં કરાયું તલનું વાવેતર, ગત વર્ષ કરતા વાવેતરમાં 1200 હેકટરનો વધારો

ભાવનગરઃ ગોહિલવાડમાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતોય તેની આ વખતે ઉનાળામાં પણ સિંચાઈના પાણી પુરતા મળી રહે તેમ હોવાથી ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. ઉનાળાની ગરમીનો હવે આરંભ થઈ રહ્યો છે,  ત્યારે ગોહિલવાડ પંથકમાં અત્યાર સુધીમાં તલનું વાવેતર 6,600 હેકટરમાં નોંધાયું છે. જે ગત વર્ષના વાવેતરથી 1,200 હેકટર વધુ છે. […]

ભાવનગર જિલ્લામાં પુરતા ભાવ ન મળ્યા છતાં ખેડુતોએ 6000 હેકટરમાં કર્યું ડુંગળીનું વાવેતર

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન સરેરાશ સારો વરસાદ પડ્યો હતો. એટલે રવિ સીઝનમાં સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેતા તેમજ સાનિકૂળ હવામાનને લીધે જિલ્લામાં ડુંગળીનો મબલખ પાક થયો હતો. જો કે ખેડુતોને ડુંગળીના પુરતા ના મળતા કફોડી સ્થિતિમાં મુકી દીધા હતા. એટલે ઉનાળું વાવણીમાં ડુંગળીનું ઓછું વાવેતર થશે તેમ લાગતું હતું. પરંતુ તળાજા મહુવા […]

ભાવનગર જિલ્લામાં 51,700 હેકટરમાં ઉનાળું વાવેતર પૂર્ણ, બાજરીના વાવેતરમાં 24 ટકાનો વધારો

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે આ વખતે ઉનાળામાં પણ સિંચાઈ માટેના પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગતું નથી તેથી ઉનાળું પાકના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે.ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. માવઠાના માહોલ બાદ ગરમીની સિઝનમાં વાવેતરમાં વૃદ્ધિ થઇ છે. ગત વર્ષે આ સમયગાળામાં ભાવનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code