1. Home
  2. Tag "Bhavnagar district"

ભાવનગર જિલ્લામાં મગફળી, બાજરી અને તલના ઉનાળું વાવેતરમાં થયો વધારો

ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં ભર ઉનાળે માવઠાનો માહોલ છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતા. દરમિયાન ખેડુતોએ તે રવિ સીઝન પૂર્ણ થતાં જ ઉનાળું વાવણી શરૂ કરી દીધી છે. ઉનાળુ પાકના વાવેતરમાં આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.  ભાવનગર જિલ્લામાં 51,700 હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. માર્ચ માસમાં ભાવનગર જિલ્લામાં […]

ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો, ગાઢ ધૂમ્મસ છવાતાં હિલ સ્ટેશન જેવો માહોલ

ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ઘણા વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગોહિલવાડ પંથકમાં આજે સવારે ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું હતુ. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. દરમિયાન માવઠુ થવાની દહેશતથી ખેડુતો ચિંતિત બન્યા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા […]

ભાવનગર જિલ્લામાં મીઠા ઉદ્યોગ માટે ફાળવાયેલી સરકારી જમીનોના ભાડાં વસુલવામાં તંત્રની બેદરકારી

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા, મહુવા, તેમજ  ભાવનગર તાલુકો અને શહેર વિસ્તારમાં મીઠાના ઉત્પાદન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનની ભાડાની વસુલાત જ મામલતદારો દ્વારા નહીં થતી હોવાની ગંભીર બેદરકારી કલેકટર સમક્ષ આવતા ભાડાની વસુલાત કરવા મામલતદારોને પરિપત્ર કરી તાકીદ કરી છે. દરિયાકાંઠાની કિંમતી જમીનો મીઠાંના ઉત્પાદકોને લીઝ પર આપવામાં આવેલી છે. અને સરકારે સરકારી જમીનનું નજીવું […]

ભાવનગરના તળાજા સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે પાણી અને ઘાસચારાની સમસ્યા

ભાવનગરઃ ગોહિલવાડમાં છેલ્લા ચાર દિવસથી સુકા પવન ફુંકાવાને કારણે ગરમીમાં વધારો થતો જાય છે. ફાગણ મહિનાના પ્રારંભે – તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો છે. સાથે જ જિલ્લાના તળાજા સહિતના તાલુકામાં ઉનાળાના આગમન ટાણે જ પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. ઘણાબધા ગામો એવા છે. કે બોર અને કૂવાના પાણી પર […]

ભાવનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જળાશયોમાં 55.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીનો સંગ્રહ સારોએવો થયો હતો. ઉનાળાના પ્રારંભે ભાવનગર જિલ્લાના જળાશયોમાં સરેરાશ 55.67 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે ખેડુતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી શક્યતા છે. જોકે જિલ્લામાં પાણીના તળ ખૂબ ઊંડા ઉતરી ગયા છે. અને કેનેલો દ્વારા સિંચાઈની તમામ તાલુકામાં […]

ભાવનગર જિલ્લામાં ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 57 જગ્યાઓ ખાલી,

ભાવનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકો કે આચાર્યો નથી. એના લીધે શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. ગ્રાન્ટેડ સ્કુલોના શાળા સંચાલક મંડળે અગાઉ અનેકવાર સરકારને રજુઆતો કરી છે, પણ ખાલી જગ્યાઓ ભરવામાં સરકારને કોઈ રસ હોય તેમ લાગતું નથી. ભણશે ગુજરાતના નારા સાથે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરવામાં આવે […]

ભાવનગર જિલ્લામાં રવિપાકના વાવેતરમાં વધારો, ડુંગળીનું વાવેતર 16,300 હેકટરમાં

ભાવનગરઃ ગોહિલવાડમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદમાં વધારો થયો હતો. દિવાળી બાદ ખેડુતોએ રવિપાકની વાવણીનો પ્રારંભ કર્યો હતો. જેમાં આ વખતે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લાં ત્રણ જ સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 49,000 હેકટરનો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું […]

ભાવનગર જિલ્લાના વેપારીઓ 10ના ચલણી સિક્કા સ્વીકારતા ન હોવાથી ગ્રાહકોને પડતી મુશ્કેલી

ભાવનગરઃ જિલ્લામાં વેપારીઓ દ્વારા 10ના ચલણી સિક્કા સ્વીકારવામાં આવતા ન હોવાથી ગ્રાહકો પરેશાન બની રહ્યા છે. ભાવનગર શહેરમાં તો વેપારીઓ અને પાન – ગલ્લાની લારીઓ વાળાઓ લાંબા સમયથી રૂ. દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અગાઉ પાંચની નોટ પણ વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવતી નહતી. અને હવે દસના ચલણી સિક્કા લઈ […]

ભાવનગર જિલ્લાના રોડ-રસ્તાઓની હાલત બીસ્માર, વાહનચાલકોને ભોગવવી પડતી હેરાનગતી

ભાવનગરઃ ગોહિલવાડમાં મેઘરાજાનું  વાજતે-ગાજતે આગમન થઈ ગયું છે. ત્યારે બીજીબાજુ જિલ્લાના રોડ-રસ્તાઓ તો એટવા બધા બીસ્માર બની ગયા છે કે વાહનચાલકો હેરાન-પરેશાન બની ગયા છે. હાલ મોટાભાગના રોડ રસ્તાઓની આવી હાલત છે, તો થોડો વધારે વરસાદપડશે તો  કેવી સ્થિતિ હશે, સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ઘણાબધા રોડ-રસ્તોઓ બીસ્માર બની ગયા છે. જેમાં મહુવાના […]

શિક્ષણમંત્રીના જિલ્લામાં વિદ્યાર્થીઓને પુસ્તકો વિના ભણવાની નોબત આવી, ક્યાથી ભણશે ગુજરાત?

ભાવનગરઃ  શહેરમાં ધો.1થી 12ની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઇને ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે, પરંતુ શહેરની અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય પાઠયપુસ્તક મંડળના વાંકે પુસ્તકો વિના જ અભ્યાસ શરૂ કરવો પડ્યો છે. પુસ્તકો નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પુસ્તકો માટે દોડા દોડી કરવી પડી રહી છે. જેમ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code