1. Home
  2. Tag "Bhavnagar-Hyderabad"

ભાવનગર-હૈદરાબાદ સમર સ્પેશિયલ ટ્રેન જુનના અંત સુધી દોડાવાશે

ભાવનગરથી દર રવિવારે સવારે 10.15 કલાકે ટ્રેન ઉપડશે, બીજા દિવસે સોમવારે સાંજે 4.45 કલાકે હૈદરાબાદ પહોંચશે, પ્રવાસીઓનો ધસારો રહેતા ટ્રેન હવે તા.29 જુન સુધી દોડશે ભાવનગરઃ ઉનાળાના વેકેશનને લીધે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર-હૈદરાબાદ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાતા પ્રવાસીઓ તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. આ ટ્રેન 1લી જુન સુધી દોડાવવાની હતી પણ હવે જુનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code