1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં PM મોદીનું વિશ્વના શ્રેષ્ઠ ઘઉં ‘લોક-1’નાં દાણાથી બનાવેલી સ્મૃતિછબીથી સ્વાગત કરાયું

ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન ગુરૂવારે ભાવનગર પહોંચતા રાજયના શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને બોલ્ડ એવા ઘઉં ‘લોક-1’નાં દાણાથી તૈયાર કરાયેલી વડાપ્રધાનની છબી સ્મૃતિ ભેટ તરીકે આપીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકભારતી સંશોધિત વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’ ઘઉંને નોબેલ લોરેટે વિશ્વના સૌથી મોટી સાઈઝના […]

ભાવનગરના તળાજા પાસે આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચારનાં મોત

ભાવનગરઃ મહુવા- ભાવનગર  હાઈવે પર તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે, અને  એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ ચારેય મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર-તળાજા હાઈવે પર અકસ્મત સર્જાયો […]

ભાવનગર: પીએમ મોદી 29 સપ્ટેમ્બરના રોજ મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરશે

મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું થશે લોકાર્પણ રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત સ્કૂલ અને હોસ્ટેલ હોસ્ટેલમાં વિવિધ સુવિધાઓનું નિર્માણ રાજકોટ: દિકરીને વધારે સક્ષમ, શિક્ષિત અને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ભાવનગરમાં પણ દિકરી અને બહેનો વધારે શિક્ષિત બને તે માટે મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવશે. […]

ભાવનગરમાં સીએનજી ઈમ્પોર્ટ ટર્મિનલથી ગોહિલવાડનો વિકાસ થશે, PM કરશે ખાતમૂહુર્ત

ભાવનગરઃ  ગુજરાતમાં અન્ય શહેરોની જેમ ભાવનગરનો સર્વાંગી વિકાસ થયો નથી. જો ભાવનગરમાં વધુ ઉદ્યોગો આવે તો જ લોકોને પુરતી રોજગારી મળી રહે તેમ છે. કારણ કે ભાવનગર શહેર કે જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી. અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ત્યારે ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ઈમ્પોર્ટ ટર્મિનલ સ્થપાશે. જેના લીધે ટર્મિનલ કાર્યરત થતાં જ […]

ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનું પીએમ મોદી કરશે શિલાન્યાસ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ટર્મિનલને આગામી દિવસોમાં આકાર લેવા માટે જરૂરી પરવાનગીઓ પૂરી પાડી […]

ભાવનગરના કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસે સ્નાન કરવા ગયેલા ચાર યુવાનો ડુબી ગયા

ભાવનગરઃ શહેર નજીક આવેલા કોળિયાક ગામે ભાદરવી અમાસ નિમિત્તે મેળો ભરાયો હતો. ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનું વિશેષ મહાત્મ્ય છે જેથી લોકો દરિયામાં ન્હાવા પડતાં હોય છે, ત્યારે મેળા દરમિયાન દરિયામાં 6 મિત્રો નહાવા પડ્યા હતા. જે પૈકી ત્રણ મિત્રોના ડુબી જવાથી મોત થયા છે તેમજ એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું હતું. આમ ચાર […]

ભાવનગરમાં આજે નંદોત્સવ યોજાશે, મટકી ફોડના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે

ભાવનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જન્માષ્ટમીના દિને એક દિવસીય ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. અને શહેરના બોર તળાવ ખાતે આયોજિત ભવ્યાતિભવ્ય નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમમાં વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી જવાહર મેદાન ખાતે યોજાયેલા મેળામાં પણ હાજરી આપશે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રીની સાથે રહેશે. ભાવનગર નંદોત્સવ સમિતિ દ્વારા શહેરમાં પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી […]

ભાવનગરમાં તિરંગા મહોત્સવ, નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગાને લઈને ઉમટી પડ્યાં

ભાવનગરઃ શહેરમાં તિરંગોત્સવ ભારે ઉત્સાહ ઇને ઉમંગથી ઊજવાયો હતો. તિરંગા યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં પણ અનેક નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ભાવનગર શહેરમાં પોલીસ બેન્ડ, વિવિધ […]

ભાવનગરઃ હડતાળ પર ઉતરેલા તલાટીઓએ દરિયાકાંઠાની સફાઈ કરી તિરંગા યાત્રા યોજી

ભાવનગરઃ ગુજરાતમાં કેટલાક દિવસથી તલાટીઓ પોતાની માગણીના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા છે. તલાટીઓ દ્વારા વિવિધ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લાના તલાટીઓએ સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા સકારાત્મક કાર્યો કરીને વિરોધ કર્યો હતો. ગુજરાતમાં તલાટીઓની હડતાળ ચાલી રહી છે. જેમાં ભાવનગર જિલ્લાના તલાટી મંત્રીઓ પણ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. હડતાલના આઠમા […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

ભાવનગરઃ  જિલ્લાના શેત્રુંજી ડેમના ઉપરવાસમાં સારા વરસાદના લીધે પાણીની ધીમી આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમમાં સતત બે દિવસથી 4 હજાર 682 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી વધીને 28.6 ફૂટ પહોંચી છે. હજુ પણ સતત પાણીની આવક થઇ રહી છે, જેથી સપાટી વધવાની શક્યતા છે. ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. ડેમ ઓવરફ્લો થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code