1. Home
  2. Tag "Bhavnagar"

અમરેલી અને ભાવનગરના વાવાઝોડા અસરગ્રસ્તોની મદદે સુરતવાસીઓ આવ્યા

અમદાવાદઃ તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકશાની થઈ હતી. જેમાં અમરેલી-ભાવનગરના હિપાવડલી, મોટા અગરિયા અને જેસર ગામના અસરગ્રસ્ત લોકોની હાલત કફોડી બની ગઈ હતી. લોકો રાહત સામગ્રીની આશામાં જીવન જીવવાની રાહ જોવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં પણ વીજળી પુરવઠો ખોરવાતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી પડી છે. ત્યારે સુરતમાં […]

ભાવનગર જિલ્લામાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારોને રૂપિયા 32 લાખની સહાય ચુકવાઈ

ભાવનગરઃ જિલ્લામાં વાવાઝોડાના કારણે ઝાડ, મકાન,દીવાલ અને છત પડવાથી આઠ લોકોના મૃત્યુ થયા હતા.મૃતકોના વારસદારોને રૂપિયા ચાર લાખ લેખે કુલ રૂ.૩૨ લાખની સહાય ચુકવવામાં આવી છે.જ્યારે ૩૦૫૧ વ્યક્તિઓને કેશ ડોલ્સ પેટે રૂ.૧૮.૩૫ લાખની  સહાય ચુકવવામાં આવી છે. અન્ય સ્થળાંતરિત વ્યક્તિઓને સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેર અને જિલ્લામાં તાઉ’તે ચક્રવાતની વ્યાપક અસર થઈ  […]

‘તાઉ-તે’ને પગલે ભાવનગર, દહેજ, અને દમણમાં અતિ ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા

અમદાવાદઃ તાઉ-તે’ વાવાઝોડું ગુજરાતના કાંઠે આજે સોમવારે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાશે. હાલમાં વાવઝોડું દીવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડુ નજીક આવતા […]

ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં લાગી આગઃ દર્દીઓને બચાવાયા

ભાવનગરઃ ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આકસ્મિક આગનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેરની હોટલમાં ચાલતા કોવિડ વોર્ડમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જનરેશન એક્સ હોટલમાં ચાલતા સમર્પણ કોવિડ કેરમાં આગ ફાટી નીકળી હતી. એકાએક આગ લાગતાં કોરોનાની સારવાર લઈ રહેલા 18 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. તમામ દર્દીઓનું રેસ્ક્યુ કરી અન્ય કોવિડ હોસ્પિટલમાં સારવાર […]

ભાવનગરના અલંગ શીપયાર્ડને લાગ્યુ કોરોનાનું ગ્રહણઃ એપ્રિલમાં માત્ર 16 શીપ જ ભંગાણ માટે આવ્યા

ભાવનગરઃ જિલ્લાના અલંગ શીપબ્રેકિંગ યાર્ડને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું અલંગ શીપયાર્ડ કોરોના મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. ગત વર્ષે કોરોના સંક્રમણ વધતા સમગ્ર દેશમાં લોકડાઉન દરમિયાન અલંગ ઉદ્યોગને મોટુ નુકશાન સહન કરવું પડ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારોમાં શીપના વધુ ભાવો અને કોરોના મહામારીએ અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો છે. અલંગમાં […]

સૌરાષ્ટ્રમાં તલાલા ગીર, ભાવનગર અને જામનગરમાં ભૂકંપના હળવા આંચકાઃ લોકોમાં ફફડાટ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે ગરમી પણ વધી રહી છે. ત્યારે તલાલા ગીર, જામનગર અને ભાવનગરમાં હળવા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેલ્લા બે દિવસમાં ભાવનગરમાં- બે, તાલાળામાં- એક, અને જામનગરમાં- બે મળી કુલ ચાર ભૂકંપના આંચકા નોંધાયા હતા સૌરાષ્ટ્રના જુનાગઢ પંથકના તાલાલા ગીરમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો અવિરત  હોય તાલાલા ગીરમાં બપોરે 12ઃ17 […]

ભાવનગરના અલંગમાંથી રાજ્યની મોટાભાગની હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અલંગ સહિત જુદાજુદા વિસ્તાકોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ અડધા ગુજરાતની હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડે તેવી વ્યવસ્થા  છે. જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતભરમાં બે દિવસથી અહીંથી ઓક્સિજનના સિલિન્ડર મોકલવામાં આવી રહયા છે. […]

આત્મનિર્ભર ભારત: ગુજરાતના ભાવનગરને બનાવાશે દેશનું કન્ટેનર સેન્ટર

આત્મનિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક કદમ હવે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવાશે આ ક્ષેત્રમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ તેમજ 1 લાખ રોજગારી પેદા કરવાનું લક્ષ્યાંક નવી દિલ્હી: ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત છે ત્યારે ભારતમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરૂપે સરકારે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવવા માટે તૈયારી […]

ભાવગનરમાં પણ કોરોના સંક્રમણને પગલે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ચારેય શહેરોમાં ગાર્ડન સહિતની જગ્યાઓ બંધ કરવામાં આવી છે. હવે ભાવનગરમાં પણ કોરોનાના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરવાના આદેશ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરમાં […]

ભાવનગરમાં વેપારીઓએ માસ્કના દંડથી બચવા રાખ્યો બાતમીદારઃ મનપાની ટીમ ઉપર રખાતી હતી નજર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર જીવનનો એક ભાગ બની ચુક્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેરનારને ઝડપી લેઈને તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવે છે. દરમિયાન ભાવનગરના વેપારીઓએ માસ્કના દંડથી વચવા માટે નવી તરકીબ અજમાવી હતી. વેપારીઓએ એક બાતમીદાર રાખ્યો હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બાતમીદાર મનપાની ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code