1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરના કાળિયાર અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

પાંચ દિવસ દરમ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનને સારી એવી આવક થઈ, આ વખતે વિદેશી પ્રવાસીઓમાં પણ થયો વધારો, પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઊભી કરવા માગ ભાવનગરઃ ગોહિલવાડમાં વલ્લભીપુરથી 26 કિમી દુર આવેલું કાળિયાર અભ્યારણ્ય હવે પ્રવાસીઓ માટે જાણીતુ બનતું જાય છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓથી કાળિયાર અભ્યારણ્યમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓમાં  2679  ભારતીય પ્રવાસીઓની સંખ્યા તેમજ […]

ભાવનગરના મહુવા યાર્ડમાં ડુંગળીના પ્લાસ્ટિકના બારદાન પર પ્રતિબંધ

મહુવા પંથકની ડુંગળીની ઉત્તર ભારતમાં ભારે માગ, પ્લાસ્ટિકના બારદાનને કારણે વેપારીઓને વેચાણમાં પડતી મુશ્કેલી, વેપારીઓ હવે કંતાનની થેલીમાં ડુંગળીની ખરીદી કરશે ભાવનગર: જિલ્લાનો મહુવા વિસ્તાર લાલ અને સફેદ ડુંગળીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળી(કાંદા)ની પુષ્કળ આવક થાય છે. અહીંથી ડુંગળી દેશના અનેક રાજ્યમાં પહોંચે છે. ખેડૂતો અને વેપારીઓ […]

એસટીના કર્મચારીઓ પોતાની પરિવાર સાથે દિવાળી ન મનાવી સેવા આપે છેઃ હર્ષ સંઘવી

ભાવનગરમાં નવનિર્મિત એસટીની વિભાગિય કચેરીનું લોકાર્પણ કરાયુ, ભાવનગર જિલ્લામાં 350 એસટી બસોનું સંચાલન થઈ રહ્યું છે, એસટી બસોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ  ભાવનગરઃ શહેરમાં એસટીની વિભાગીય કચેરીના નવ નિર્મિત બિલ્ડિંગનું  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.  ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ.762.62 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભાવનગરની વિભાગીય કચેરીના […]

ભાવનગરમાં નકલી નોટો સાથે બે શખસો પકડાયા

ભાવનગરના બે યુવાનો 500ના દરની 18 ફેક નોટો વટાવવાની ફિરાકમાં હતા, ફેક નોટો ક્યાંથી મેળવી તેની પૂછતાછ કરાઈ, જે આરોપી પાસેથી ફેક નોટો મેળવી હતી તે ફરાર થયો ભાવનગરઃ શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ભારતીય ચલણની રૂપિયા 500ના દરની નકલી 18 નોટો સાથે બે યુવાનોને દબોચી લીધા હતા. જ્યારે બન્ને યુવાનોએ જેની પાસે નકલી […]

ભાવનગરમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મોત

ભાવનગરઃ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ભાવનગર જિલ્લામાં અકસ્માતની 3 જેટલી ઘટના નોંધાઈ હતી. આ દૂર્ઘટનામાં એક વિદ્યાર્થિની સહિત 3 વ્યક્તિના મોત થયાં હતા. ભાવનગર જિલ્લામાં ગઈ કાલે અકસ્માતની વિવિધ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા હતા. શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી જીલ બારૈયા શાળાએ જતી હતી ત્યારે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા […]

ભાવનગરમાં માલેશ્રી નદીમાં બસ ફસાતા 29 યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયુ

નિષ્કલંક મહાદેવના દર્શન કરી યાત્રાળુઓ બસમાં પરત ફરતા બન્યો બનાવ, તંત્ર દ્વારા 8 કલાક જહેમત ઉઠાવીને તમામ યાત્રાળુઓને બચાવી લીધા, બનાવની જાણ થતાં જ NDRFની ટીમ સહિત અધિકતારીઓ દોડી ગયા ભાવનગરઃ શહેર નજીકના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી તામિલનાડુના યાત્રિકોની એક ખાનગી બસ કોળિયાક નજીક એક કોઝવે ઉપરથી પસાર થતા પૂરના […]

ભાવનગરઃ રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરાયું

ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું રેશનકાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાશે રાશનની દુકનોમાં થતી ગેરરીતિ જેવી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ્ બનશે ગાંધીનગરઃ ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી નીમુબેન બાંભણિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં […]

ભાવનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ, મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય

મ્યુનિ,એ કોન્ટ્રાક્ટ આપ્યો પણ એજન્સીએ હજુ કામગીરી શરૂ કરી નથી, રોડ પર ટોળેવળીને બેસતા ઢોરને લીધે વાહનચાલકો પરેશાન, પ્રતિદિન 10 રખડતા ઢોર પકડવાનો મ્યુનિનો દાવો ભાવનગરઃ  શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર ટોળેવળીને બેઠેલા જોવા મળી રહ્યા છે.  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ […]

ભાવનગરની M K B યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના 8 મહિને પણ માર્કશીટ મળી નથી

સેમેસ્ટર-1ની પરીક્ષા 6 મહિના પહેલા લેવામાં આવી હતી, માર્કશીટ ન મળતા સ્કોલરશીપ સહિત લાભ લેવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી, ભાવનગરઃ મહારાજા કૃષ્ણ કૂમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વહિવટ અંધેર હોવાની ફરિયાદો ઊઠી છે. યુનિવર્સિટી દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. અને ત્યારબાદ આ પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યુ […]

ભાવનગર શહેર – જિલ્લાના શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજ્યો

ભાવનગરઃ શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થતાં શિવજીના મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. દેવાધિદેવ મહાદેવની ભક્તિ-ઉપાસનાનું શ્રાવણ મહિનામાં વિશેષ મહાત્મ્ય છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. એક માસ સુધી ચોમેર ધર્મ-આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળશે. શ્રાવણ માસનાં પ્રારંભ સાથે શ્રધ્ધાળુઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code