1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં વાદળછાયાં વાતાવરણમાં ઝરમરીયો વરસાદ, મેઘો મન મુકીને વરસતો નથી

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ પંથકમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી. છેલ્લા ચાર દિવસથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. અને કેટલાક વિસ્તારમાં સમયાંતરે ઝરમરિયો વરસાદ પડી રહ્યો છે. પણ મેઘો મન મુકીને વરસતો નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી એકપણ તાલુકામાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી, માત્ર ઝરમર વરસાદ વરસે […]

ભાવનગર શહેર અને જિલ્લામાં શાળા-કોલેજોમાં સરસ્વતી અને ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

ભાવનગરઃ ગોહિલવાડમાં આજે ગુરૂ પૂર્ણિમાના દિનની ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી.  શહેર અને જિલ્લાઓની શાળા-કોલેજોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. , જેમાં સરસ્વતી પૂજન, ગુરુપૂજન, સુંદર કૃતિ, ભજન અને વક્તવ્ય સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. ઋષિ-કૃષિની ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાર્થી જીવનના ઘડતરમાં ગુરૂજનોનું શ્રેષ્ઠ સ્થાન હોય છે કે જેઓ વિદ્યાર્થી અવસ્થાથી જ […]

ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છતાં મેઘરાજા મન મુકીને વરસતા નથી

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં જુલાઈના પ્રથમ બે-ત્રણ દિવસ છૂટા-છવાયા ઝાપટાં પડ્યા બાદ વરસાદએ વિરામ લીધો છે, છેલ્લા ત્રણ દિવસથી ઘનઘોર વાદળો છવાયા છે,  બફારો પણ અનુભવાય રહ્યો છે. પરંતુ મેઘો મનમૂકીને વરસતો નથી અષાઢી બીજના દિને આખો દિવસ આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહ્યું અને સાંજ ઢળતા જ લોકોને આશા બંધાઈ હતી કે, ધોધમાર વરસાદ પડશે, પરંતુ […]

ભાવનગરમાં ભક્તિમય માહોલમાં નીકળી રથયાત્રા, અખાડાના દાવપેચએ જમાવ્યુ આકર્ષણ

ભાવનગરઃ શહેરમાં આજે અષાઢી બીજને દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નીકળતા ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કર્યાં પછી સામાજીક રાજકીય આગેવાનો, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સોનાની સાવરણીથી છેડાપોરા અને પહિન્દ વિધિ સંપન્ન થયાં બાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરમાં રથ પ્રસ્થાન થયાંની સાથે […]

ભાવનગરમાં મુદત આપવા છતાંયે ફાયર NOC ન લેતા હોટલ-રેસ્ટોરન્ટ સહિત 6 બિલ્ડિંગ સીલ

ભાવનગરઃ રાજકોટના અગ્નિકાંડ ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને ધડાધડ સીલ મારવાનું શરૂ કર્યું હતું પરંતુ વેપારીઓની રજુઆત બાદ ફાયર ઇન્સ્ટોલેશન માટે પંદર દિવસની મુદ્દત આપવામાં આવી હતી. હવે મુદત પૂર્ણ થયા બાદ પણ ફાયરની એનઓસી ન મેળવનારા એકમો સામે મ્યુનિ. દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિએ સોમવારે હોટલ રેસ્ટોરન્ટ અને જીમ […]

ભાવનગરમાં આરટીઓમાં સર્વર ઠપ થતાં મેમો ભરવા આવેલા અરજદારોની લાઈનો લાગી

ભાવનગરઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી વાહન ચેકિંગ ઝુબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ઘણા વાહનો ડિટેઈન કરીને આરટીઓના મેમો આપવામાં આવ્યા છે. આથી વાહનચાલકોએ દંડ ભરવા માટે મેમો લઈને આરટીઓ કચેરીમાં લાઈનો લગાવી દેવામાં આવી હતી. બીજી બાજુ આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થતાં દંડ ભરવા માટે આવેલા વાહનચાલકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા […]

ભાવનગરમાં ચાર વર્ષ પહેલા 10 કરોડના ખર્ચે નવિનીકરણ કરાયેલા ગંગાજળિયા તળાવની દુર્દશા

ભાવનગરઃ શહેરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવને ચાર વર્ષ પહેલા જ રૂપિયા 10 કરોડના ખર્ચે નવિનિકરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મ્યુનિ.ના તંત્ર દ્વારા કોઈ જ તકેદારી રાખવામાં ન આવતા હાલ તળાવમાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય બની ગયુ છે. તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. મ્યુનિ.ના સત્તાધિશો એવા દાવો કરી રહ્યા છે. કે, પખવાડિયા પહેલા જ ગંગાજળિયા તળાવમાંથી […]

ભાવનગરમાં ઉનાળાના ત્રણ મહિનામાં ટેન્કરના 4024 ફેરા કરીને પાણી પહોંચાડાયું

ભાવનગરઃ ભાજપ સરકાર દ્વારા હર ઘર નળ, હર ઘર જળનું સૂત્ર આપવામાં આવ્યુ છે. પણ શહેરી વિસ્તારોમાં પણ ઉનાળા દરમિયાન લોકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભાવનગર શહેરમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા શરૂ થતા ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કર દોડાવવાની ફરજ પડી હતી છેલ્લા ત્રણ મહિનામાં મ્યુનિના ફિલ્ટર વિભાગે આશરે 4.024  પાણીના ટેન્કર […]

ભાવનગર નવા બંદર પર એક વર્ષમાં 28.72 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરાયુ

અમદાવાદઃ ભાવનગર નવા બંદર પર કાર્ગો મૂવમેન્ટ વધારવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2022-23 દરમિયાન ભાવનગર નવા બંદર પર લાઇમ સ્ટોન 1194.138, કોલસા 1987.526 અને મીઠુ 113.022 મેટ્રિક ટન હેન્ડલિંગ કરવામાં આવ્યુ હતુ. વર્ષ દરમિયાન કુલ કાર્ગો 33 લાખ ટન જેવો હેન્ડલ કરાયો હતો. જ્યારે વર્ષ 2023-24 દરમિયાન […]

ભાવનગરમાં વસતીના પ્રમાણમાં 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેના બદલે માત્ર એક જ કાર્યરત

ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો એવો વહિવટ છે, શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. છતાં શહેરના વસતી અને વિસ્તાર પ્રમાણે ફાયર સ્ટેશનોની સંખ્યા નથી, શહેરમાં 8 લાખની વસતી પ્રમાણે 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેના બદલે માત્ર એક જ ફાયર સ્ટેશન કાર્યરત છે. અને એક ફાયર સ્ટેશનમાં પણ પુરતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code