ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ રાજકોટ, ભૂજ અને જામનગર એરપોર્ટ બંધ કરાયા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ત્રણ દિવસ બંધ રહેશે સરહદી વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો ફલાઈટ્સ રદ થતાં અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા અમદાવાદઃ કાશમીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યા બાદ ભારતે બદલો લેવા માટે પાકિસ્તાનના આતંકવાદી અડ્ઢાઓ પર ગત મોડી રાતે એરસ્ટ્રાઈક કર્યુ હતું. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. ત્યારે કોઈપણ […]