1. Home
  2. Tag "Bhupendra Patel"

ઈ-સરકાર વેબ એપ્લિકેશન થકી રાજ્યની સરકારી કચેરીઓ બનશે પેપરલેસ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઇ-સરકાર” વેબ એપ્લિકેશન શરૂ કરવા કરવામાં આવી છે. હવે સરકારી કચેરીઓ પણ આ વેબ એપ્લિકેશન થકી પેપરલેસ બનશે. રાજ્યના તમામ જિલ્લામાં ત્વરીતપણે ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ પર કામ શરૂ કરી […]

વિકાસની રાજનીતિને કારણે ગુજરાત દેશનું નંબર વન ગ્રોથ એન્જિન બન્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એ પ્રોફેશનલ્સ અને સી.એ સ્ટુડન્ટસને આહવાન કર્યુ છે કે, દેશના અમૃતકાળમાં ભારત અને ગુજરાતને વિકાસની નવી ઊંચાઇઓ સર કરાવવાનું રાષ્ટ્રનિર્માણ દાયિત્વ તેઓ નિભાવે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. આપણું લક્ષ્ય ભારતને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાનું છે તે […]

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રાલયોની વહેંચણી, જાણો કયા મંત્રીને કયો વિભાગ મળ્યો

અમદાવાદ:ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ તરત જ મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે.કનુભાઈ દેસાઈને નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલય મળ્યું છે.ઋષિકેશ પટેલને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વિધાન અને સંસદીય બાબતોના પોર્ટફોલિયોની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સામાન્ય વહીવટ, વહીવટી સુધારા, તાલીમ અને આયોજન, આવાસ અને […]

ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલ આજે લેશે CM પદના શપથ,પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓ થશે સામેલ  

અમદાવાદ:ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સોમવારે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.પટેલની સાથે કેટલાક નવા મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે.કેબિનેટમાં અનુભવી ચહેરાઓ સાથે યુવાનોનો સમન્વય જોવા મળશે.ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવા માટે ભાજપે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.આ શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે જ […]

આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત બાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને  ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ તા. 12 […]

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને ફરીવાર CMનો તાજ, સરકાર રચવા દાવો કરાયો, સોમવારે નવી સરકારનું ગઠન

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે પ્રતંડ બહુમત મેળવ્યા બાદ આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત મુકાતા સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કરીકે સોમવારે શપથ લેશે, ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે […]

ગુજરાતઃ ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ઐતિહાસિક 156 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. દરમિયાન તા. 12મીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શપથ વિધી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે અને તેમાં મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને […]

ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે, ભાજપે ભૂપેન્દ્ર પટેલને સીએમ જાહેર કર્યાં

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજ સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીના વલણો અનુસાર, પાર્ટીએ રાજ્યમાં 155 સીટો પર લીડ મેળવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ ઘણી પાછળ છે. કોંગ્રેસને અત્યાર સુધી માત્ર 18 સીટો પર જ સરસાઈ મળી છે. આગામી 12મી ડિસેમ્બરના રોજ બપોરના 2 કલાકે ગાંધીનગર હેલિપેડ ખાતે શપથ વિધી […]

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]

જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બનેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને તે સમયની માંગ છે.  આ સંદભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા વિઝનરી નેતા છે કે તેમને તકલીફોનો અણસાર આવી જાય છે અને સમાજમાં આવી તકલીફો-સમસ્યાઓ આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code