તેલંગાણામાં રેડ્ડી સરકારનો મોટો નિર્ણય, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંત્રી બન્યા
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને તેલંગાણા સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીને મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની તેલંગાણા સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. તેલંગાણા રાજભવન ખાતે આયોજિત એક સમારોહમાં, રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ મુખ્યમંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ નેતાઓની હાજરીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને શપથ […]


