1. Home
  2. Tag "bihar"

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

બિહારના 42 ધારાસભ્યોને પટણા હાઈકોર્ટની નોટિસઃ જાણો શું છે મામલો?

પટના, 19 ફેબ્રુઆરી, 2026: notice to 42 MLAs of Bihar – બિહારમાં એકાએક રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે. ના આ કોઈ ચૂંટણી કે પક્ષાંતરનો મામલો નથી પરંતુ હાઈકોર્ટ અને ધારાસભ્યોનો મામલો છે. પટણા હાઈકોર્ટે બિહારના શાસક પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ ધારાસભ્યો પર ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયામાં અનિયમિતતા […]

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે. આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને […]

કેન્દ્રીય બજેટ 2026: બિહારને મોટી ભેટ મળી, પટનામાં જહાજ સમારકામ કેન્દ્ર બનાવવામાં આવશે

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય બજેટ 2026 માં બિહાર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પટના અને વારાણસીમાં જહાજ સમારકામ કેન્દ્રોની સ્થાપનાની જાહેરાત કરી. આનો ઉદ્દેશ્ય ગંગા અને અન્ય નદીઓ દ્વારા માલસામાનની અવરજવર વધારવાનો છે, પટનાને જળમાર્ગ કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. વધુમાં, બધા જિલ્લાઓમાં કન્યા છાત્રાલયો ખોલવાની યોજના છે. કેન્દ્રીય […]

નીતિશ કુમારે બિહારમાં વૃદ્ધોને ઘરે ઘરે આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવાની યોજનાની જાહેરાત કરી

પટના 03 જાન્યુઆરી 2026: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે વૃદ્ધોને તેમના ઘરે આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને નીતિશ કુમાર સરકારની ‘સાત નિશ્ચય’ પહેલ હેઠળ આવતી આ યોજનાને પ્રાથમિકતાના ધોરણે અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ નીતિશ કુમારે એક X પોસ્ટમાં લખ્યું, “4 નવેમ્બર, 2005 ના રોજ […]

ઝારખંડમાં માલગાડીને અકસ્માત નડ્યો, મુંબઈ-હાવડા રેલ્વે લાઈન ઠપ્પ

ચક્રધરપુર 03 જાન્યુઆરી 2026: ચક્રધરપુર રેલ્વે ડિવિઝનના બાંદમુંડા ખાતે શનિવારે સવારે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે મુંબઈ-હાવડા મુખ્ય રેલ્વે લાઇનની અપ લાઇન પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને પુનઃસ્થાપનના પ્રયાસો પર કામ કરી રહ્યા છે. આ વર્ષે બોંડામુંડા સેક્શન પર આ પહેલો […]

બિહારના છપરા શહેરમાં સઘડીના ધુમાડાને કારણે 4 લોકોના મોત

બિહાર 27 ડિસેમ્બર 2025: Death due to stove smoke બિહારના છપરા શહેરમાં ઠંડીથી બચવા માટે સળગાવવામાં આવેલા સઘડીના ઝેરી ધુમાડાથી એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. મૃતકોમાં એક વૃદ્ધ મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ દુ:ખદ ઘટના કાર્બન મોનોક્સાઇડ ગેસ બંધ રૂમમાં […]

રાષ્ટ્રપતિ દ્વારા ભારતના સંવિધાનના સંથાલી ભાષામાં પ્રથમ અનુવાદિત પુસ્તકનું વિમોચન

નવી દિલ્હીઃ આજે સુશાસન દિવસ અને 1925માં પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા વિકસિત ઓલ ચિકી લિપિના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે, કાયદા અને ન્યાય મંત્રાલયના વિધાયી વિભાગ દ્વારા પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવેલા ભારતના સંવિધાનના સંથાલી ભાષામાં અનુવાદનું ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે વિમોચન કરવામાં આવ્યું છે. સંથાલી ભાષા, જેને 92મા […]

વોટર લિસ્ટમાંથી લાખો નામ કપાયા: જાણો ક્યાં રાજ્યમાં કેટલા મતદારોના નામ કપાયાં

નવી દિલ્હી 24મી ડિસેમ્બર 2025: Voter ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં હાથ ધરેલી SIR ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે દેશભરમાં લાખો લોકોના નામ મતદારી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં તમિલનાડુ બાદ ગુજરાત બીજા ક્રમે હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પંચના ડેટા મુજબ, અત્યાર સુધીમાં સૌથી વધુ 97 […]

ઉત્તર ભારતનો કુખ્યાત હથિયાર તસ્કર ઝડપાયો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા ઉત્તર ભારતના સૌથી મોટા હથિયાર તસ્કરની ધરપકડ કરી છે. આ મુખ્ય આરોપીની ઓળખ કમલકાંત વર્મા ઉર્ફે ‘અંકલ જી’ તરીકે થઈ છે, જે બિહારની રાજધાની પટનાનો રહેવાસી છે. NIA માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે. NIAની તપાસમાં ખુલાસો થયો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code