છત્તીસગઢ: બીજાપુરમાં 22 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં જ બીજાપુરમાં સુરક્ષા દળોએ 30 નક્સલવાદીઓએ ઠાર માર્યાં હતા. ત્યારે હવે છત્તીસગઢમાં, બે મહિલાઓ સહિત બાવીસ માઓવાદીઓએ બીજાપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ અભિયાન વધુ તેજ […]