1. Home
  2. Tag "food"

વારંવાર કમજોરી આવતી હોય તે લોકો એ સવારે આ દૂધ-ચણા ના ડ્રિંક નું કરવું જોઈએ સેવન, જણો તેને બનવાની રીત તથા ફાયદાઓ

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઘણા લોકોને શિયાળામાં અવાર નવાર ચક્કર આવવા કે બીમાર પાડવાની ફરિયાદ રહે છે આ માટે તેમનો નબળો ખોરાક જવાબદાર હોય છે આજે દુશ અને શેકેલા ચણાના પાવડર નું ડ્રિંક બનવાની અને તેના ફેડણી વાત કરી શું 1 ગ્લાસ દરરોજ સવારે નાસ્તામાં જો આ ડ્રિંક ઓઈવામાં આવે તો દિવસ દરમિયાન […]

શિયાળામાં લીલા ચણા ખાવાથી થાય છે ઘણા ફાયદાઓ , જાણો શા માટે ખાવા જોઈએ

  અનેક લીલા પ્રકારના શાકભાજી આવતી હોય છે, ડોક્ટર્સ પણ આપણાને લીલા બીન્સ અને શાકભાજી ખાવાની સલાહ આપે છે, કારણ કે તેમા પુરતા પ્રમાણમાં પ્રોટિન, વિટામિન્સ જેવા તત્વો મળી રહે છે, જે રીતે દેશી સુકા ચણા આરોગ્ય માટે ફાયદા કારક ગણાય છે એજ રીતે જ્યારે આ ચણા લીલા હોય ત્યારે તેને શેકીને ખાવાથી અનેક ફાયોદ […]

માતા અન્નપૂર્ણા કઈ દેવીનો અવતાર છે? જાણો શા માટે તેને અન્ન-ધનની દેવી કહેવામાં આવે છે

ઘરનો ભંડાર અનાજથી ભરેલો રહે તે માટે ખાસ કરીને દેવી લક્ષ્મીની સાથે અન્નપૂર્ણાની પૂજા કરવી જોઈએ. અન્નપૂર્ણા જયંતિ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે આ માતા અન્નપૂર્ણા પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ દિવસે વિધિ-વિધાન સાથે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી. આ વર્ષે અન્નપૂર્ણા […]

કિચન ટિપ્સઃ- હવે વટાણાના શાક ને બદલે બનાવો આ ટેસ્ટી ડીશ સેવઉસળ

સાહિન મુલતાનીઃ-  આપણે સૌ કોઈએ સુકા વટાણાનું શાક અથવા રગડા પેટીસ કે પાણી પુરીનો રગડો તો ખાધો જ છે,પરંતુ ઘણા ઘરોમાં તેનું શાક પણ બને છે જે બાળકોને કે ઘણી વખત મોટાઓને આભવતું નથઈ પણ આજે આ સુકા વટાણામાંથી ખટ્ટ મીઠું સેવસળ બનાવાની રીત જોઈશું જે સૌ કોઈને ભાવશે અને ઘરના લોકો આગંળા ચાંટતા રહી […]

કિચન ટિપ્સઃ- પંજાબી ખાવાને વધુ સ્વાદિષ્ટ બનાવવું હોઈ તો આ કેટલીક ટિપ્સ તમારા કામની

સાહિન મુલતાની-  સ્ત્રીઓ સતત કિચનમાં વ્યસ્ત રહેતી હોય છે, પોતાના બાળકો અને પરિવારના લોકોના ભોજનની ખાસ સંભાળ રાખતી હોય છે, અનેક શાક સ્વાદિષ્ટ બને તે માટે અવનવા પ્રયત્નો કરતી રહેતી હોય છે, મોટે ભાગે રોટલીમાં ગ્રેવી વાળા શાક લોકો વધુ ખાવાનું પસંદ કરે છે, મોટાભાગની સ્ત્રીઓ ગ્રેવી બનાવવા માટે બેસનનો ઉપયોગ કરે છે, પરંતુ આપણા […]

નાની ઉમરે આંખોનું તેજ નબળૂ  થઈ રહ્યું હોય તો રોજિંદા ખોરાક માં આટલી વસ્તુઓનો કરો સમાવેશ 

સામન્ય રીતે આજકાલ નાની ઉમરમાં બડકોની આંખની રોશની ખરાબ થવા લાગી છે  જેના કારણે આંખોમાં નંબર આવી જતાં હોય છે આંખોમાં ચશ્મા પહેરવાની જરૂર પડે છે પણ જો તમારા ખોરાકમાં તમે કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો  તો આંખની આ સમસ્યામાં તમે કાયમ  માટે રાહત મેળવી શકો છો .કેટલીક વખત ખાવા-પીવામાં બેદરકારીના કારણે આંખો પણ નબળી પડી […]

કીચન ટિપ્સ – પનીર ભાવતું હોય તો હવે આ સ્ટાટર્ડ તમે પણ કરો ટ્રાય જે માત્ર 10 મિનિટ માં બની ને તૈયાર

  સાહિન મુલ્તાની- પનીર એવી વસ્તુ છે જે દરેક લોકોને ખુબજ ભાવતી હોય છે જેં ઇ અવનવી વાનગીઓ પણ બને છે સ્ટાટર્ડ માં અનેક વેરાયટી બનતી હોય છે આજે એક એવાજ સ્ટાટર્ડ બનવાની રેસીપી જોઈશું જે બનાવમાં તદ્દન સરળ છે અને ખાવામાં અટલીજ ટેસ્ટી છે સામગ્રી 200 ગ્રામ – પનીરને ચોરસ ટુકડાઓ કરીલો 1 ચમચી […]

ઠંડીમાં બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા ખોરાક આટલી વસ્તુઓ ખાવાનું ઓછી કારીદો

  હાલ શિયાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં ઘણા લોકોને બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો આજે જાણીએ એવી સ્થિતિ  કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો ખાવની વાત કરીએ તો મીઠુ એટલે કે સોલ્ટ અને ખાંડની માત્રા ખોરાકમાં આછી કરી દેવી જોઈએ આ સાથે જ આથા વાળી વસ્તુઓ એટલે કે ઈડલીનો […]

સવારે નાસ્તામાં પાકા પપૈયાનો કરો સમાવેશ , ઠંડીની સિઝનમાં ખુબજ ગુણકારી

  પપૈયું એક એવું ફળ છે કે જેનું સેવન કરવામાં આવે તો અનેર રોગો દૂર થાય છે. પપૈયામાં ઘણા વિટામિન્સ અને સંયોજનો હોય છે જે શરીરને ઘણા ગંભીર રોગોથી બચાવવામાં મદદ કરે છે. ડાયેટિશિયન આ ફળના સેવનને ખૂબ જ ફાયદાકારક માને છે. પપૈયામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને અનેક પ્રકારના ગંભીર રોગો અને […]

જાણો પારિજાતના ફૂલમાં સમાયેલ ઔષધિ ગુણો, જેનો ઉકાળો પીવાથી અનેક બીમારી થાઈ છે દૂર

સામાન્ય રીતે ભારત દેશ ઔષધિઓ નો ખાજનનો દેશ ગણાય છે અહી મળી આવતા ફૂલો ઝડવાઓ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ છે દવા બનવવાથી લઈને કુદરતી ઉપચારમાં વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે આવાજ એક ફૂલ છે પારિજાતના ફૂલો જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. પારિજાતના ફૂલના પાંદડા અને છાલનો ઉપયોગ આયુર્વેદમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code