1. Home
  2. Tag "parents"

શાળાઓમાં વેકેશન જાહેર થતા વાલીઓ પરિવારને ગામડે મોકલી રહ્યા છે

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન આપ્યું છે. 35 દિવસનું ઉનાળું વેકેશન 6 જૂન સુધી રહેશે ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેના પરિણામ તૈયાર કરીને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. વેકેશન જાહેર […]

એમ.એસ.ધોનીના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ, હોસ્પિટલમાં કરાયાં દાખલ

મુંબઈઃ કોરોના વાયરસની બીજી તરફ સામાન્ય જનતાની સાથે રાજકીય અને સામાજીક આવેલાનો, સેલિબ્રિટીશ અને તેમના પરિવારજનો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના માતા-પિતા પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. એમએસ ધોની હાલ આઈપીએલમાં રમી રહ્યાં છે. દરમિયાન માતા-પિતા કોરોના […]

દેશના અનેક રાજ્યોમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણયઃ ગુજરાતમાં  માસ પ્રમોશનની માંગણી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેથી ફરીથી સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી ચિંતાતુર વાલીઓએ […]

ગુજરાતમાં ધો-6થી 8માં અભ્યાસ કરતા સંતાનોને સ્કૂલ મોકલવામાં વાલીઓને ખચકાટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટતા હવે સ્કૂલોમાં ધીમે-ધીમે વર્ગો શરૂ કરવામાં આવી રહ્યાં છે. ધો-9થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે તા. 18મી ફેબ્રુઆરીથી ધો-6થી 8ના વર્ગો શરૂ થઈ રહ્યાં છે. જે માટે સ્કૂલ સંચાલકો દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. જો કે, કોરોના મહામારીને કારણે ભયભીત વાલીઓ સંતાનોને સ્કૂલ મોકલવા માટે ખચકાટ […]

ગુજરાતમાં સ્કૂલ ખોલવાના સરકારના નિર્ણયનો વાલીઓએ નોંધાવ્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વાલી મંડળના પ્રતિનિધીઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને વેક્સીનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલ ખોલવા રજૂઆત કરી છે. ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. જો કે, વિદ્યાર્થીઓનું […]

દેશમાં એપ્રિલ બાદ વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલવા માટે 69 ટકા વાલીઓ રાજી

દિલ્હીઃ ગુજરાત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે માર્ચથી સ્કૂલ-કોલેજ બંધ કરાઈ હતી. જો કે, કોરોનાની રસીના આગમન સાથે આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં સ્કૂલ શરૂ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જો કે, એક સર્વે અનુસાર એપ્રિલ અને ત્યાર બાદ સ્કૂલમાં વિદ્યાર્થોને મોકલવા માટે 69 ટકા વાલીઓ તૈયાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code