1. Home
  2. Tag "police"

ઓડિશામાં કાર તળાવમાં ખાબકી, પાંચ યુવાનોના ડુબી જવાથી મોત

નવી દિલ્હી, 23 જુલાઈ 2026: ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાંથી એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં બુધવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. લગ્ન સમારોહમાં સામે થઈને કારમાં પોતાના વતન પરત ફરી રહેલા સાત યુવકોનું વાહન અચાનક બેકાબુ બનીને સીધું રોડ કીનારે આવેલા તળાવમાં જઈ પડ્યું હતું. પ્રાપ્ત […]

પુરી રથયાત્રાઃ ભારે ભીડને કારણે નાના બાળકો અને અશક્તોને સાથે ન લાવવા પોલીસની શ્રદ્ધાળુઓને અપીલ

પુરી, 18 જુલાઈ 2026: ઓડિશાના જગપ્રસિદ્ધ યાત્રાધામ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રેકોર્ડબ્રેક સંખ્યામાં ભીડ ઉમટી પડી હોવાને કારણે, ઓડિશાના પોલીસ મહાનિર્દેશક (DGP) વાય.બી. ખુરાનિયાએ ભક્તોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે. તેમણે ભક્તોને સમયાંતરે વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી તમામ સલાહ અને નિયમોનું કડક પાલન કરવા વિનંતી કરી છે. મીડિયા […]

અયોધ્યા રામ મંદિર ચોરી કેસમાં આરોપીઓએ ચોરીના નાણાના કરેલા રોકાણ અંગે ચોંકાવનારા ખુલાસા

અયોધ્યા, 10 જુલાઈ 2026: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા પ્રસિદ્ધ રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી મામલે પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કથિત રીતે ચોરી કરવામાં આવેલી રકમનો એક મોટો હિસ્સો શેરબજારમાં રોકવામાં આવ્યો હતો અને કેટલાંક નાણાં વ્યાજે પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં સગા-સંબંધિઓ અને નજીકના સાથીદારોના બેંક ખાતાઓનો […]

બંગાળઃ માનવ તસ્કરીનો પર્દાફાશ કરીને પોલીસે 17 સગીરાઓને બચાવી, 4ની ધરપકડ

કોલકાતા, 4 જુલાઈ 2026: પશ્ચિમ બંગાળ પોલીસે એક કાર્યવાહીમાં ડ્રોનનો ઉપયોગ કરીને માનવ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર દિનાજપુર જિલ્લામાં 17 સગીર છોકરીઓને બચાવી લેવામાં આવી હતી અને ચાર શંકાસ્પદ માનવ તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ પોલીસે ઉત્તર દિનાજપુર જિલ્લામાં સ્થિત ઇસ્લામપુર પોલીસ જિલ્લા વિસ્તારમાં પોતાના પ્રકારના […]

અમદાવાદમાં ધોળા દિવસે 50 લાખની લૂંટ: આરોપીઓ સીસીસીટી કેમેરામાં કેદ

અમદાવાદ, 27 જૂન 2026: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરતો એક સનસનાટીભરી ચીલઝડપનો બનાવ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે પ્રકાશમાં આવ્યો છે. કૃષ્ણનગરમાં આવેલી એડીસી બેંક સામે મારુતિ પ્લાઝા નજીક બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ અત્યંત ચતુરાઈપૂર્વક આયોજનબદ્ધ રીતે કારમાંથી 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ જતાં સમગ્ર […]

અમદાવાદને ભિક્ષુકમુક્ત બનાવવા AMC, પોલીસ, સમાજ સુરક્ષા અને કેન્દ્ર સરકારનું સંયુક્ત આયોજન

અમદાવાદમાં  કેન્દ્ર સરકારની SMILE યોજના હેઠળ ‘બેગરી હોમ’ શરૂ થશે અમદાવાદ, 26 જૂન 2026: અમદાવાદ શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારની ‘સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજુઅલ્સ ફોર લાઇવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઇઝ (SMILE)’ યોજના હેઠળ મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંગે આજે 26 જૂન, 2026ના રોજ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સહાયક સચિવ શ્રી મોના ખંધારના […]

મોહર્રમ એ માતમનો અવસર, શક્તિ પ્રદર્શનનો નહીં: યોગીનો પોલીસ અને કલેક્ટરને નિર્દેશ

લખનૌ, 17 જૂન 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી મોહર્રમના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અત્યંત કડક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, મોહર્રમ એ માતમ મનાવવાનો અવસર છે, શક્તિ પ્રદર્શન કરવાનો નહીં. આ દરમિયાન કોઈપણ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રોના પ્રદર્શન, નવી પરંપરાની શરૂઆત કે કાન ફાડી નાખે […]

રાજસ્થાન: પોલીસે 24.84 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ચાર લોકોની ધરપકડ કરી

જયપુર, 02 જૂન 2026: Four people arrested with fake notes રાજસ્થાનના દૌસા જિલ્લામાં પોલીસે નકલી ચલણી નોટો છાપવા અને સપ્લાય કરવામાં સામેલ ગેંગના મુખ્ય સૂત્રધાર એક સગીર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 24.84 લાખની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી બધી નોટો 500 ના મૂલ્યની હતી. પોલીસ અધિક્ષક પીયૂષ […]

લખીમપુર-બહેરાઇચ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત

લખનૌ, 18 મે 2026: ઉત્તર પ્રદેશના લખીમપુર-બહેરાઇચ નેશનલ હાઈવે પર સોમવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ ટ્રક અને મેજિક વાહન (પેસેન્જર વાહન) વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો મેજિક વાહનમાં સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે […]

લખતર-વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સાત પદયાત્રીઓના મોત

અમદાવાદ, 13 એપ્રિલ 2026: લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ નજીક આજે વહેલી પરોઢે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને અડફેટે લેતા 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં રાજકોટના ગઢકા ગામનો મુંધવા પરિવાર વિખેરાઈ ગયો છે. આ ઘટના અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code