લખતર-વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સાત પદયાત્રીઓના મોત
અમદાવાદ, 13 એપ્રિલ 2026: લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ નજીક આજે વહેલી પરોઢે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને અડફેટે લેતા 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં રાજકોટના ગઢકા ગામનો મુંધવા પરિવાર વિખેરાઈ ગયો છે. આ ઘટના અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો […]


