સુરેન્દ્રનગરઃ લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત
અમદાવાદઃ સુરેન્દ્રનગરના કટારિયા ગામ પાસે લકઝરી બસ અને વાન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી મોટરકારમાં છ વ્યક્તિઓ સવાર થઈને રાજસ્થાનમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા […]