1. Home
  2. Tag "Biofuels"

જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. જૈવિક ઇંધણના વિકલ્પ તરીકે ઇથેનોલ અને મિથેનોલ જેવા બાયોફ્યુઅલના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ઉર્જા પરિવર્તન અને ટકાઉ માર્ગ પરિવહન પરના 18માં સમેલનને સંબોધતા ગડકરીએ પાંચ […]

ભારતઃ ઇથેનોલ મિશ્રણ-જૈવઇંધણને કારણે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. દરમિયાન બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અને જૈવઇંધણ (બાયોફ્યુઅલ) કાર્યક્રમ હેઠળ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન મળેલી સિદ્ધિઓએ માત્ર ભારતની ઉર્જા સુરક્ષામાં વધારો નથી કર્યો, પરંતુ તેના પરિણામે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને લગભગ 54,000 […]

ભારતે હાઇડ્રોજન-બાયોઇંધણ મારફતે કાર્બન ઉત્સર્જન ઓછું કરવા પગલાં ભર્યાઃ હરદીપ એસ. પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ એસ. પુરીએ કહ્યું છે કે આગામી બે દાયકામાં વૈશ્વિક ઊર્જા માંગ વૃદ્ધિના 25 ટકા ભારતમાંથી પેદા થશે. હ્યુસ્ટન, TXમાં “ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીમાં તકો” પર એક રાઉન્ડ ટેબલને સંબોધતા, તેમણે કહ્યું કે ભારતની ઊર્જા વ્યૂહરચના આંતરરાષ્ટ્રીયથી ગ્રીન ટ્રાન્ઝિશન સુધીની છે અને તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code