બર્ડ ફ્લૂનો કહેર – મહારાષ્ટ્રમાં 10 હજાર પક્ષીઓને મારીને દફન કરવાનો નિર્ણય લેવાયો
મહારાષ્ટ્રમામં બર્ડ ફ્લૂનો કહેર 10 હજાર પક્ષીઓને મારવામાં આવશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક સાવચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી ગિરિરાજસિંહે સોમવારના રોજ કહ્યું હતું કે માણસોમાં બર્ડ ફ્લૂના ચેપ અંગે કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટ નથી. આવી સ્થિતિમાં રાજ્યોએ મંડીઓને બંધ […]