1. Home
  2. Tag "Birth Anniversary"

‘સ્વામી વિવેકાનંદજી’ની 160મી જન્મજયંતિ: વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલી

ગાંધીનગરઃ દરેક કાર્ય નાના માણસ અને રાષ્ટ્ર વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને કરીએ એ જ સ્વામી વિવેકાનંદજીને આજે તેમના જન્મ દિવસે સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે તેમ,આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. દેશના યુવાનો માટે હંમેશા પ્રેરણાદાયી એવા ‘સ્વામી વિવેકાનંદજી’ની આજે તા.12 જાન્યુઆરીએ 160મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમજ કૃષિ […]

PM નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સના મંત્રએ ભારતને વૈશ્વિક ઓળખ અપાવી છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને  પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–2023 આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના છેલ્લા 20 વર્ષથી વધુના કાર્યકાળમાં આગ વધી રહેલી વિકાસયાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુસાશનની વિશેષ ભૂમિકા છે. મુખ્યમંત્રીએ […]

ઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ,પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. 19 નવેમ્બર 1917ના રોજ જન્મેલા ઈન્દિરા ગાંધી 1966 થી 1977 સુધી અને ફરીથી 1980 થી 1984 માં તેમની હત્યા સુધી વડા પ્રધાન હતા. પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ PM એ ટ્વિટમાં […]

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિઃ વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદઃ વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 165મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી હીરજીભાઈ કારણીયા તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ શાહે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ગુજરાતના […]

આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી:પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી: આજે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા સ્પીકર ઓમ બિરલા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સહિત અનેક નેતાઓએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને વંદન […]

આજે ભગતસિંહની જન્મજયંતિ,અંહી જાણો તેમના વિશે જાણી-અજાણી કેટલીક વાતો 

દેશમાં જ્યારે પણ આઝાદીની ચળવળ કે ક્રાંતિની વાત થાય છે ત્યારે ભગતસિંહનું નામ સૌથી પહેલા આવે છે. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભગતસિંહનું યોગદાન અજોડ રહ્યું છે. માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહે અંગ્રેજોને એટલા પરેશાન કર્યા કે તેમને મૃત્યુદંડની સજા કરવી પડી. અંગ્રેજો ભગતસિંહ અને તેમના ચાહકોથી એટલા ડરતા હતા કે તેઓએ નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા […]

પીએમ મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી પીએમ મોદીએ તેમની જન્મજયંતી પર આપી શ્રદ્ધાંજલિ  પીએમ મોદીએ X (ટ્વિટર)પર કહી આ વાત   દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી.પીએમ મોદીએ કહ્યું કે અંત્યોદયના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું વ્યક્તિત્વ અને કાર્ય, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું, તે દેશવાસીઓ માટે હંમેશા […]

આજે રાજીવ ગાંધીની જન્મ જયંતિ,રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લદ્દાખના પેંગોંગ તળાવના કિનારે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તે જ સમયે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાએ દિલ્હીમાં ‘વીર ભૂમિ’ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ […]

સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથજીની જન્મજ્યંતિ, કોંગ્રેસના અધિવેશનો પંડિતજીના ‘વંદે માતરમ્’ ગાન વિના અધૂરાં ગણાતાં

લોક(folk) તો કંઈ વિદ્વતજન સમાજ નથી,નથી તાલિમબધ્ધ. એ તો હૈયે આવે એ શબ્દો ને કંઠેથી નીકળે એ અવાજ,આ બેથી ગાય અને હાથવગાં ધ્વનિ ઉપકરણોથી તાલ દે.એને વળી સૂર,તાલ કે સપ્તક બંધ શેનાં?, મે’તા નરસીં તો ભગત જીવ.અંતરે વસેલા હરિને ગાતા રહે.બહુ તો કેદારો જાણે.પણ એ પ્રભાતિયાં રચતાં સભાન પણે કોઈ શાસ્ત્રીય રાગથી બંદીશ રચતા હશે?, […]

અમિત શાહ પશ્ચિમ બંગાળના એક દિવસીય પ્રવાસે,રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં આપશે હાજરી

કોલકાતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની એક દિવસીય મુલાકાતે સોમવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહ મંગળવારે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે અને લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શાહની રાજ્ય મુલાકાત મંગળવારે સવારે કોલકાતામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code