1. Home
  2. Tag "Birth Anniversary"

સંત રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે દેશભરમાં સંત ગુરુ રવિદાસની જન્મજયંતિ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. સંત રવિદાસે સમાજમાં સમાનતા, એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો. તેમની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને સમાજ કલ્યાણ માટેના તેમના કાર્યો અને વિચારોને યાદ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ […]

જવાહરલાલ નેહરુની જન્મજયંતિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે, “તેમની જન્મજયંતિ નિમિત્તે, હું આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.” પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા પોતાના ઘરે જ […]

સરદાર પટેલની જન્મજયંતિ પર ‘કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક’ની જાહેરાત

નવી દિલ્હીઃ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) ના 463 કર્મચારીઓને વર્ષ 2024 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, શરૂ થયેલ આ કાર્યક્ષમતા મેડલ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મનોબળ વધારશે. […]

કવિ નર્મદની જન્મજ્યંતિઃ કોલેજકાળ દરમિયાન પાંચ- છ મિત્રો સાથે મળીને પુસ્તકાલયનો પ્રારંભ કર્યો હતો

        *નર્મદ:જીવનભરનો જોદ્ધો* આજે ડિજિટલ મીડિયાના જમાનામાં પત્રકારત્વના રંગઢંગ બદલાયેલા છે.સત્ય અને સત્વનું સ્થાન કોલાહલ અને કલેશે લઈ લીધુ છે ત્યારે ગુજરાતી પત્રકારત્વને દિશાનિર્દેશ કરનારા મહામાનવ પત્રકાર,કવિ નર્મદને તેમના ૧૯૨માં જન્મદિવસે અચુક યાદ કરવા પડે તેવી સ્થિતિ છે.આવો આ જીવનભરના જોદ્ધાના જીવન,ટેક અને પત્રકારત્વ પર એક દ્રષ્ટિપાત કરીએ. મહામાનવ કવિ નર્મદ યાને નર્મદાશંકર લાલશંકર દવેનો […]

ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી, 15 વર્ષની ઉંમરે અસહયોગ આંદોલનમાં લીધો ભાગ

નવી દિલ્હીઃ ચંદ્રશેખર આઝાદનો જન્મ આજે એટલે કે 23 જુલાઈ 1906ના રોજ આલીરાજપુરના ભાવરા ખાતે થયો હતો. આઝાદનું જન્મસ્થળ અત્યારે મધ્યપ્રદેશના ઝાબુજા જિલ્લામાં છે. તેમના પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાની તિવારી હતું. તેમની માતાની ઈચ્છા હતી કે, ચંદ્રશેખર સંસ્કૃતના વિદ્વાન બને. જેથી તેમને સંસ્કૃતના શિક્ષણ માટે કાશી વિદ્યાપીઠ બનારસ ખાતે મોકલ્યા હતા. ગાંધીજીના […]

સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિઃ અધ્યાત્મ પુનરુત્થાનના હેતુથી 500થી વધુ ગીતા-જ્ઞાનયજ્ઞો કર્યાં

સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિની સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી ચિન્મયાનંદજીનો જન્મ 8મી મે 1916ના રોજ થયો હતો. ભારતીય દર્શનો અને વંદાતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક સ્વામી ચિન્મયાનંદજીનું બાળપણનું નામ બાલકૃષ્ણ મેમન છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્નાકુલુમ અને ઉચ્ચશિક્ષણ ત્રિચુરની સેંટ થોમસમાં લીધું હતું. વર્ષ 1939માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બીએની ઉપાધિ મેળવી […]

ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરજીની જન્મજ્યંતિ, એશિયાનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો

ભારતીય રાષ્ટ્રગાનના રચેતા અને એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુ રવીન્દ્રનાથ ઠાકુરની આજે જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુદેવ રવીન્દ્રનાથજીનો જન્મ 7મી મે 1861ના રોજ જોરાસાંકો ઠાકુરબારી, કોલકત્તા ખાતે થયો હતો. વિખ્યાત કવિ, સાહિત્યકાર અને દાર્શનિક તરીકે જાણીતા છે. તેમને એશિયોનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમજ ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનની રચના તેમને જ કરી […]

મહારાજા છત્રસાલ બુંદેલાજીની જન્મજ્યંતિઃ મુગલો સામે 12થી વધુ યુદ્ધ લડ્યા અને બધામાં વિજયી થયા

અમદાવાદઃ હિન્દુસ્તાન ઉપર વર્ષો સુધી મુગલો અને અંગ્રેજોએ શાસન કર્યું હતું. દરમિયાન વિદેશી શાસકોના અત્યાચાર સામે અનેક વીર સપુતોએ હથિયાર ઉપાડ્યાં હતા, અને આક્રમણકારોને ધુળ ચાટતા કરી દીધા હતા. આ વીર સપુતોમાં મહારાજા છત્રસાલ બુંદેલાજીનો પણ સમાવેથ થાય છે. બુંદેલખંડ કેસરીના મહારાજા છત્રસાલજી કુશળ સંગઠનકાર હતા. તેમજ માત્ર 16 વર્ષની નાની વયે રણભૂમિમાં ઉતર્યાં હતા. […]

ચિન્મયાનંદજીની જન્મ જ્યંતી આજથી 8મીમે સુધી ઊજવાશે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

અમદાવાદઃ શહેરમાં સ્વામી ચિન્મનાનંદની જન્મ જ્યંતીની આજથી એટલે કે 1લીમેથી 8મી મે સુધી પરમધામ મંદિર ખાતે ઊજવણી કરાશે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ 5થી 10 વર્ષનાં બાળકો માટે “હ્યુમન ટુ હનુમાન” નામનો સમર કેમ્પ, 3જી મેના રોજ ટેઈક અ જાયન્ટ લીપ નામનો વર્કશોપ, 4થી મેના રોજ ચિન્મયાનંદજીના જીવન પર બનેલી ફિલ્મ […]

ગુજરાતઃ કસ્તુરબા ગાંધીની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદઃ પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા ગાંધીનો જન્મ તા.11 એપ્રિલ 1869ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code