1. Home
  2. Tag "Birth Anniversary"

આજે ભગતસિંહની જન્મજયંતિ,અંહી જાણો તેમના વિશે જાણી-અજાણી કેટલીક વાતો 

દેશમાં જ્યારે પણ આઝાદીની ચળવળ કે ક્રાંતિની વાત થાય છે ત્યારે ભગતસિંહનું નામ સૌથી પહેલા આવે છે. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભગતસિંહનું યોગદાન અજોડ રહ્યું છે. માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહે અંગ્રેજોને એટલા પરેશાન કર્યા કે તેમને મૃત્યુદંડની સજા કરવી પડી. અંગ્રેજો ભગતસિંહ અને તેમના ચાહકોથી એટલા ડરતા હતા કે તેઓએ નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા […]

પીએમ મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી પીએમ મોદીએ તેમની જન્મજયંતી પર આપી શ્રદ્ધાંજલિ  પીએમ મોદીએ X (ટ્વિટર)પર કહી આ વાત   દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી.પીએમ મોદીએ કહ્યું કે અંત્યોદયના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું વ્યક્તિત્વ અને કાર્ય, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું, તે દેશવાસીઓ માટે હંમેશા […]

આજે રાજીવ ગાંધીની જન્મ જયંતિ,રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લદ્દાખના પેંગોંગ તળાવના કિનારે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તે જ સમયે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાએ દિલ્હીમાં ‘વીર ભૂમિ’ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ […]

સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથજીની જન્મજ્યંતિ, કોંગ્રેસના અધિવેશનો પંડિતજીના ‘વંદે માતરમ્’ ગાન વિના અધૂરાં ગણાતાં

લોક(folk) તો કંઈ વિદ્વતજન સમાજ નથી,નથી તાલિમબધ્ધ. એ તો હૈયે આવે એ શબ્દો ને કંઠેથી નીકળે એ અવાજ,આ બેથી ગાય અને હાથવગાં ધ્વનિ ઉપકરણોથી તાલ દે.એને વળી સૂર,તાલ કે સપ્તક બંધ શેનાં?, મે’તા નરસીં તો ભગત જીવ.અંતરે વસેલા હરિને ગાતા રહે.બહુ તો કેદારો જાણે.પણ એ પ્રભાતિયાં રચતાં સભાન પણે કોઈ શાસ્ત્રીય રાગથી બંદીશ રચતા હશે?, […]

અમિત શાહ પશ્ચિમ બંગાળના એક દિવસીય પ્રવાસે,રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં આપશે હાજરી

કોલકાતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની એક દિવસીય મુલાકાતે સોમવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહ મંગળવારે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે અને લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શાહની રાજ્ય મુલાકાત મંગળવારે સવારે કોલકાતામાં […]

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજ્યંતીની સમગ્ર વર્ષ થશે ઉજવણી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે સવારે 11 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીની ઉજવણીના વર્ષભરના સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ, 12મી ફેબ્રુઆરી 1824ના રોજ થયો હતો, તેઓ એક સમાજ સુધારક હતા જેમણે 1875માં પ્રચલિત સામાજિક અસમાનતાઓનો સામનો કરવા […]

સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર PM મોદીએ શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની આજે જન્મ જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા. પીએમ નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. I pay […]

સાવિત્રીબાઈ ફુલેની જન્મજ્યંતિઃ દેશમાં દીકરીઓના અભ્યાસ માટે 18 સ્કૂલોની શરૂઆત કરી

આજે 3 જાન્યુઆરીએ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા. તેઓ 9 વર્ષના હતા ત્યારે 13 વર્ષિય જ્યોતિરાવ ફુલે સાથે તેમના લગ્ન થયાં હતા. […]

ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શા માટે ઉજવવામાં આવે છે ‘ગુડ ગવર્નન્સ ડે’, જાણો તેનો ઈતિહાસ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કારકિર્દી ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે ઓળખાય છે.અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર દર વર્ષે ભારતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસ સંપૂર્ણપણે અટલ બિહારી વાજપેયીને સમર્પિત છે. અટલ બિહારી વાજપેયી પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતા.તેમણે અનેક ક્ષેત્રોમાં ભારતનું નામ […]

લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગ્રે પીએમ મોદી શુક્રવારે સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી નવેમ્બરે લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે. લચિત બરફૂકન અહોમ કિંગડમની રોયલ આર્મીના જનરલ હતા, જેમણે 1671માં સરાઈઘાટના યુદ્ધમાં મુઘલોને કારમી હાર આપી હતી પીએમ મોદીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બરફૂકનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code