બંગાળમાં SIRનો ખોફ: મતદાર યાદી સુધારણાના ડરથી 107 લોકોના મોતનો દાવો
કોલકાતા, 5 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026ના રોજ એક ચોંકાવનારો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીની સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) એટલે કે મતદાર યાદીની ખાસ ચકાસણીના ડર અને ગભરાટને કારણે અત્યાર સુધીમાં 107 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટીએમસી સરકારે આ પ્રક્રિયાને એનઆરસી (એનઆરસી) લાવવાનો […]


