1. Home
  2. Tag "BJP"

ટીડીપી જો સ્પીકર પદ માટે ઉમેદવાર ઉભો રાખશે તો ઇન્ડિયા એલાયન્સ તેને સપોર્ટ કરશેઃ સંજય રાઉત

કોણ બનશે સ્પીકર ? આ પ્રશ્ન મોટો બની રહ્યો છે. ભાજપ કોઈપણ ભોગે સ્પીકરની ખુરશી પોતાની પાસે રાખવા માંગે છે અને આ માટે પાર્ટીએ એનડીએ સહયોગીઓ સાથે વાત કરવાની જવાબદારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી છે. 24 જૂનથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર માટે રાજનાથ સિંહના ઘરે એક બેઠક પણ યોજાઈ હતી. સંસદ સત્ર કેવી […]

પ્રિયંકાને ફસાવવા માટે વાયનાડથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે, ભાજપના પ્રવક્તાનું મોટું નિવેદન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં સંસદમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધીએ નિર્ણય લીધો છે કે તેઓ વાયનાડ સીટ છોડી રહ્યા છે, જ્યાં હવે યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા લડશે. ભાજપ પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ સીટ પર સીપીઆઈના વિરોધનો સામનો […]

‘અહંકારે ભાજપને 241 પર અટકાવી દીધો’ RSSના નેતા ઇન્દ્રેશ કુમારનું નિવેદન

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ RSS સતત ભાજપને સલાહ આપી રહ્યું છે. વાસ્તવમાં સૌથી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપને બહુજ મર્યાદીત શબ્દોમાં ટકોર કરી.. આ પછી સંઘના મુખપત્ર પંચજન્યમાં એક લાંબો લેખ પ્રકાશિત થયો. આ તરફ ભાજપની સાથે સત્તા ભોગવી રહેલા શિવસેનાના સુપ્રીમો એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 400ને પાર કરવાના નારાને કારણે માત્ર ભાજપને […]

અરૂણાચલપ્રદેશઃ બીજેપીના નેતા પેમા ખાંડુએ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા પેમા ખાંડુએ આજે ​​સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુક્તો મતવિસ્તારના વિધાનસભ્ય પેમા ખાંડુને ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં રાજ્યપાલ કેટી પરનાયકે શપથ લેવડાવ્યા હતા. પેમા ખાંડુની સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. મુક્તો વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય […]

સપાના સાંસદ અફઝલ અન્સારીએ સીએમ યોગીના કર્યાં વખાણ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થયો છે, તેમજ ભાજપાની બેઠકો ઘટીને 240 જેટલી થઈ છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપાનું ભારે નુકશાન થયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપાને જે બેઠકો મળી છે, તે મામલે સમાજવાદી પાર્ટીના નેતા અફઝલ અંસારીને સીએમ યોદી આદિત્યનાથની પ્રશંસા કરી છે. સપાના સાંસદ અફઝલ અન્સારીએ કહ્યું કે, યોગી આદિત્યનાથના ચહેરા, પ્રયાસો અને […]

ભાજપ જેને બનાવી શકે છે લોકસભા સ્પીકર તે પુરંદેશ્વરીને ઓળખો, ચંદ્રાબાબુ નાયડૂ સાથે છે ખાસ કનેક્શન

કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ વચ્ચે વિભાગો પણ વહેંચવામાં આવ્યા છે. હવે તમામની નજર લોકસભા સ્પીકર માટેના નામની જાહેરાત પર છે. સ્પીકરની ખુરશી પર સૌની નજર સંસદનું ઉનાળુ સત્ર 18 જૂનથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં 18મી લોકસભા […]

ઉદ્ધવ ઠાકરેની મહેનતનો ફાયદો શિવસેના કરતા સૌથી વધારે કોંગ્રેસ-NCP(SP)ને થયોઃ ભાજપા

મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એવું લાગે છે કે સાથી પક્ષો કોંગ્રેસ અને NCP(SP)ને વધારે ફાયદો થયો છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની કવાયત તેજ બની, સપ્ટેમ્બર સુધીમાં અધ્યક્ષ પસંદ કરાશે

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડીને મોદી સરકારમાં કેબિનેટ બનાવવામાં આવ્યાં છે. જેના પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે કોણ બનશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન ભાજપામાં આગામી સપ્ટેમ્બર સુધીમાં નવા અધ્યક્ષની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જ્યાં સુધી નવા અધ્યક્ષ ન ચૂંટાય ત્યાં સુધી જે.પી.નડ્ડા જ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળશે. જે.પી.નડ્ડાને કેન્દ્રીય […]

ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્રારા ઉજવણી કરી મો મીઠુ કરાવાયુ

ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર રવિવારના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. સાથે અન્ય કેબીનેટ, સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના જમ્બો મંત્રી મંડળની શપથવિધી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી. સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના માગઁદશઁન હેઠળ શપથવિધીની ઉજવણી ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલની ઉપસ્થિતિમાં […]

ભાજપા તેનો કાર્યકાળ પુરો નહીં કરે, પાકિસ્તાનના નેતાએ કરી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની પાકિસ્તાનના નેતાએ પ્રસંશા કરી હતી. એટલું જ નહીં પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સાથે સરખામણી કરી હતી. તેમજ આ ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનની જીતની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી હતી. દેશમાં ફરીએકવાર નરેન્દ્ર મોદીની સરકાર બની રહી છે. દરમિયાન ફરી એકવાર પાકિસ્તાનના નેતા ફદાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code