1. Home
  2. Tag "BJP"

રાયબરેલી લોકસભા બેઠક : ગાંધી ફેમિલીની પરંપરાગત બેઠક પર ફિરોઝ ગાંધીથી લઈને ઈન્દિરા ગાંધી સુધીના સદસ્યો બન્યા સાંસદ, બ્રાહ્મણ-રાજપૂતનું વર્ચસ્વ

ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ છે. આ બેઠક પર માત્ર 3 વખત બિનકોંગ્રેસી ઉમેદવારને જીત મળી છે. આ બેઠક પર ગાંધી પરિવારનો દબદબો છે. ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ સસંસદમાં રાયબરેલીનું પ્રતિનિધિત્વ કર્યું છે. ગત 20 વર્ષોથી સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે. ઉમેદવાર કોણ બનશે- યુપીમાં ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને […]

અમેઠી લોકસભા બેઠક: ગાંધી ફેમિલીનો ગઢ 2019માં થયો હતો ધ્વસ્ત, સંજય ગાંધીથી લઈને રાહુલ ગાંધીને મળી ચુકી છે અહીંથી જીત

ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક રાજ્યના પાટનગર લખનૌથી 130 કિલોમીટર અને દિલ્હીથી 685 કિલોમીટર દૂર છે. આ બેઠક 1967માં અસ્તિત્વમાં આવી. તેના પછી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વ હેઠળ રહી છે. યુપીમાં ઘણીવાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સરકારો બની, પણ તેમને આ બેઠક પર અત્યાર સુધીમાં એકપણ વાર જીત મળી નથી. ભાજપને મુશ્કેલીથી 2 વખત […]

સુલ્તાનપુર લોકસભા બેઠક : કોંગ્રેસને 8 અને ભાજપને 5 વાર મળી ચુકી છે જીત, વરુણ-મેનકા પણ બન્યા છે સાંસદ

યુપીની સુલ્તાનપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસને સૌથી વધુ સાત વખત જીત મળી છે. જ્યારે ભાજપના ઉમેદવારને 5 વખત જીત પ્રાપ્ત થઈ છે. લોકસભાની આ બેઠક પરથી મેનકા ગાંધી અને વરુણ ગાંધી પણ જીત્યા છે. પરંતુ સતત પાંચ વખત જીતનો રેકોર્ડ કોંગ્રેસના નામે છે. કઈ પાર્ટીના ક્યાં ઉમેદવાર- સુલ્તાનપુર બેઠક પથી મેનકા ગાંધી સાંસદ છે. જો […]

પીલીભીત લોકસભા બેઠક: 3 દશકથી મેનકા-વરુણ ગાંધી કરે છે પ્રતિનિધિત્વ, મુસ્લિમ વોટર્સનો ખાસ્સો દબદબો

ઉત્તરપ્રદેશની પીલીભીત લોકસભા બેઠક ઉત્તરપ્રદેશમાં ઉત્તરાખંડ સીમા પાસે છે. આ બેઠક પર ગત ત્રણ દાયકાથી સંજય ગાંધીના ફેમિલીનો કબજો છે. સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી 6 વખત પીલીભીત લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા છે. જ્યારે તેમના પુત્ર વરુણ ગાંધી 2 વખત સાંસદ બન્યા છે. ગત 20 વર્ષોતી મેનકા ગાંધી ભાજપની રાજનીતિ કરી રહ્યા છે. દેશની […]

વારાણસી લોકસભા બેઠક: બીએસપી-એસપીને ક્યારેય મળી નથી જીત, પીએમ મોદીના આવવાથી બની છે હૉટ સીટ

લોકસભા ચૂંટણી 2024ની સૌથી હોટ સીટ વારાણસી છે. આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર અત્યાર સુધીમાં 17 ચૂંટણીઓ યોજાઈ છે. પરંતુ અત્યાર સુધી એકવાર પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જીત મળી નથી. આ બેઠક પર સૌથી વધારે જીત ભાજપ અને કોંગ્રેસને મળી છે. વારાણસી […]

ચિરાગ પાસવાને હાજીપુરથી પોતાની ઉમેદવારી કરી જાહેર, પુછયું શું પારસ મોદીની 400 બેઠકોમાં બનશે અડચણ?

પટના: લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાન બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. લોકજનશક્તિ પાર્ટી -રામવિલાસે એક બેઠક પર પોતાના ઉમેદવારને નિર્ધારીત કરી લીધો છે. જો કે અન્ય ચાર બેઠકો પર હજી ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી નથી. તેમણે કહ્યુ છે કે એક અથવા બે દિવસોમાં અન્ય બેઠકો પર પણ ઉમેદવારોના નામનું એલાન કરવામાં […]

મેનકા ગાંધીની બેઠક પરથી ભાજપ પ્રેમ શુક્લાને ઉતારે તેવી શક્યતા, પીલીભીતમાં ગંગવાર ફાઈનલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ત્રીજી યાદી પર મંથન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બે યાદીઓમાં ભાજપે 267 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. પરંતુ યુપીમાં 24 ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને બિહારમાં પણ એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે બંને રાજ્યોમાં મોટી […]

“મોદીની ખોપરીમાં જો ગોળી મારી દઈએ”: વીડિયો જોઈને ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોના એલાનની સાથે જ એક તરફ જ્યા પ્રચાર અભિયાન તેજ થઈ ચુક્યું છે. તો બીજી તરફ નેતાઓની જીભ પણ તેના તેવર દેખાડી રહી છે. ઘણીવાર મર્યાદાની દરેક સીમા લાંઘતા દેખાતા નેતાઓનું આવું જ એક કારનામું સામે આવ્યું છે. ભાજપે સોશયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેયર કરતા દાવો કર્યો છે કે […]

Lok Sabha Election 2024: નૂપુર શર્માની ભાજપમાં ફરીથી વાપસીની સંભાવના, રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે. આ ક્રમમાં પાર્ટીઓ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે. અહેવાલ છે કે ભાજપ નૂપુર શર્માને રાયબરેલીથી લોકસભા ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. પયગમ્બર મોહમ્મદ પર કરવામાં આવેલી ટીપ્પણીના કારણે તેઓ બે વર્ષથી ઘણાં વિવાદોમાં ઘેરાયેલા છે. વિવાદો બાદ નૂપુર શર્માને ભારતીય જનતા પાર્ટીએ બરખાસ્ત કર્યા […]

મારા માટે તમામ માતા, બહેન અને દીકરી શક્તિનું સ્વરૂપ, અને હું તેમની પુજા કરું છું: PM મોદી

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપા દક્ષિણ ભારતમાં પોતાની પકડને મજબુત કરવાના પ્રયાસ કરી રહી છે. તમિલનાડુ અને કેરલમાં રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણામાં જગતિયાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના શક્તિવાળા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code