જનતા જાણે છે કે અમારી પાસે 10 વર્ષથી બંધારણ બદલવા માટે પૂરતી બહુમતી હતી, પરંતુ એવું નથી કર્યુ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલના ચૂંટણી પ્રચાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘એક મતદાર તરીકે હું માનું છું કે તે જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે.. શું સુપ્રીમ કોર્ટ જીત-હારનો નિર્ણય કરશે? દિલ્હીના સીએમના એ નિવેદન કે’જો તમે મને વોટ આપો તો મારે જેલ નહીં જવું […]