1. Home
  2. Tag "BJP"

જનતા જાણે છે કે અમારી પાસે 10 વર્ષથી બંધારણ બદલવા માટે પૂરતી બહુમતી હતી, પરંતુ એવું નથી કર્યુ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલના ચૂંટણી પ્રચાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘એક મતદાર તરીકે હું માનું છું કે તે જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે.. શું સુપ્રીમ કોર્ટ જીત-હારનો નિર્ણય કરશે? દિલ્હીના સીએમના એ નિવેદન કે’જો તમે મને વોટ આપો તો મારે જેલ નહીં જવું […]

પાંચમા તબક્કાના 695 ઉમેદવારો પૈકી 159 ઉમેદવારો સામે દાખલ છે ફોજદારી કેસ

લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચૂક્યું છે.. 20 મે ના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. પાંચમા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 લોકસભા બેઠકો માટે 695 ઉમેદવારો મેદાનમાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચે આ ઉમેદવારોના એફિડેવિટ્સનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં 159 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, […]

નરેન્દ્ર મોદી વર્ષ 2024 જ નહીં 2029માં પણ વડાપ્રધાન બનશેઃ રાજનાશ સિંહ

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતું. હવે પાંચમાં તબક્કામાં મતદાન યોજાશે. ભાજપા દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો […]

140 કરોડ લોકોનું મહાન ભારત કોઈથી ડરતુ નથીઃ અમિત શાહ

સીતામઢીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ “ભારત” ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનું છે, રહેશે અને ભારત તેને પરત લેશે. બિહારના સીતામઢી અને મધુબનીમાં એનડીએના ઉમેદવારોના સમર્થનમાં અલગ-અલગ રેલીઓને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, ” ફારૂક અબ્દુલ્લા અમને ડરાવે છે કે પીઓકે પરત ના માંગો, તેમની પાસે (પાકિસ્તાન) એટમ […]

CAA: 21 મે પછી 30 હિન્દુ શરણાર્થીઓને મળશે નાગરિકતા!

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ થયા પછી, પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. વર્ષ 2000માં પાકિસ્તાનથી આવીને ફતેહાબાદમાં સ્થાયી થયેલા 30 હિન્દુઓને 21 મે પછી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ઈન્ટેલિજન્સ બ્યુરો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ફતેહાબાદ પોસ્ટ ઓફિસમાં પાકિસ્તાનથી આવેલા 15 હિન્દુઓના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં 1988માં પાકિસ્તાનમાં સાંસદ રહેલા […]

ભાજપની જીત માતા-બહેનોને મળતી સુવિધાઓનું પરિણામ છે : નરેન્દ્ર મોદી

લખનૌઃ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જૌનપુરમાં તેમની બીજી સભા કરી હતી. વિપક્ષને અરીસો બતાવતા તેમણે કહ્યું હતું કે, વિપક્ષ EVM-EVMની બૂમો પાડે છે. આ ઈવીએમની રમત નથી. માતાઓ અને બહેનોને આપવામાં આવતી સુવિધાઓનું આ પરિણામ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દરેકને ઘર મળી રહ્યું છે. ઘર નહીં પણ કાયમી […]

4 જૂને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની નવી સરકાર બનશે, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો દાવો

‘જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે’ આ શબ્દો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના..તેમણે કહ્યું કે INDIA ગઠબંધન 4 જૂને નવી સરકાર બનાવશે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાનની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. . રાજધાનીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે […]

PM મોદીનો આજે મુંબઇમાં રોડ શો, સંભવિત ભીડને ધ્યાને રાખી અનેક જગ્યાએ રૂટ ડાયવર્ઝન અપાયું

લોકસભા ચૂંટણીને લઇને PM મોદી દેશભરમાં જોર-શોરથી વિશાળ રેલીઓને સંબોધી રહ્યા છે, તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રચાર અંતર્ગત આજે મુંબઇમાં તેમનો રોડ શો યોજાશે.. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો […]

આવતીકાલે મુંબઇમાં વડાપ્રધાન મોદીનો રોડ શો , મુંબઇની છ લોકસભા બેઠકો માટે કરશે પ્રચાર

મુંબઈઃ લોકસભા ચૂંટણીને લઇને PM મોદી દેશભરમાં જોર-શોરથી વિશાળ રેલીઓને સંબોધી રહ્યા છે, તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રચાર અંતર્ગત તેમનો રોડ શો 15 મેના રોજ મુંબઈમાં યોજાશે. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ […]

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું નિધન

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સુશીલ કુમાર મોદીનું  72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા  દિલ્લીથી પટના લઈ જવામાં આવશે. તેમજ રાજેન્દ્રનગર સ્થિત તેમના આવાસ ઉપર લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.  સુશીલ મોદીના અંતિમ સંસ્કાર પટનાના ગુલાબી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code