1. Home
  2. Tag "BJP"

પાકિસ્તાની નેતા રાહુલ ગાંધીના વખાણ કરે તે ભારત માટે ચિંતાનો વિષયઃ રાહનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા ભારતીય રાજકારણમાં વધારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના નેતાઓ દ્વારા આ મામલે કોંગ્રેસ ઉપર સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં આ મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય […]

રાયબરેલીમાં 2009 બાદથી ભાજપની સતત વધતી મતોની ટકાવારી કોંગ્રેસ માટે બની શકે છે પડકાર

આખરે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના છેલ્લા ગઢને બચાવવા આવ્યા છે. તેઓ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે રાયબરેલીથી નોમિનેશનના સમયને પણ ભાવનાત્મક ક્ષણ ગણાવી છે. પરંતુ ભાજપ રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવા પર સવાલ ઉઠાવી રહી છે. .ભાજપ રાહુલ ગાંધીને ટોણો મારી રહી છે કે તેઓ હારનો ખતરો જોઇને અમેઠીથી […]

ચૂંટણીપંચ સમક્ષ જે.પી.નડ્ડા અને અમિત માલવીયા સામે કોંગ્રેસે કરી ફરિયાદ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ હાલ સમગ્ર દેશમાં જોર-શોરથી પ્રચાર કરી રહ્યાં છે. તેમજ ભાજપા અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ જીત માટે કવાયત શરૂ કરી છે. તેમજ રાજકીય પક્ષો દ્વારા જાહેરસભા અને રેલીઓએ ઉપર હરીફ સામે આકરા પ્રહાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે ભાજપાના રાષ્ટ્રીય અધિયક્ષ જે.પી.નડ્ડા અને અમિલ માલવીયા […]

ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ યુવા પાંખ દ્રારા બાઈક રેલી નીકળી

ખેડબ્રહ્મા : રાજ્યની 26 બેઠકોની લોકસભાની ચુંટણી તા.7 ના રોજ યોજાનાર છે ત્યારે હવે રાજકીય પક્ષોના હવે છેલ્લી ઘડીના પ્રચાર દરમ્યાન ખેડબ્રહ્મા શહેર અને તાલુકા યુવા મોરચા ભાજપ દ્રારા આજે બાઈક રેલી નીકળી હતી. યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીથી આશરે 100 બાઈક સાથે રેલીનુ પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે શહેરના બસ સ્ટેશન, ગામ વિસ્તાર, સ્ટેશન રોડ, […]

બહેનનો અધિકાર છીનવી લીધો, સાળાના પણ ન થયા રાહુલ ગાંધીઃ મધ્યપ્રદેશના CMનો ટોણો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ મોહન યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવું એ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિના અધિકારો છીનવી લેવા જેવું છે. રાહુલ ગાંધીએ પોતાની બહેનનો અધિકાર છીનવી લીધોઃ મોહન […]

બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ બદલી શકાતી નથી, ગડકરીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારના રોજ પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માન તહસીલમાં ચૂંટણી સભા સંબોધી હતી… આ રેલી દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું કે કોંગ્રેસ દાવો કરી રહી છે કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલાશે. તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ જેવી […]

કોંગ્રેસ છોડનાર અરવિંદ સિંહ લવલી સહિત પાંચ નેતા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદ સિંહ લવલી સહિત પાંચ કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. લવલી ઉપરાંત રાજકુમાર ચૌહાણ, નીરજ બસોયા, અમિત મલિક અને નસીબ સિંહ પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામને દિલ્હી પ્રદેશ વિરેન્દ્ર સચદેવા દ્વારા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં સામેલ કરવામાં […]

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે પક્ષ-વિપક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે છે. આ પહેલા તેઓ વલસાડના પ્રવાસે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખાણીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરી હતી. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ […]

ભાજપનો કી વોટર્સ સંવાદ, મોદી ભારતને દુનિયામાં ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બનાવી શકશેઃ નડ્ડા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેને મંગળવારના રોજ યોજાશે, અને રવિવાર સાંજથી પ્રચારના પડઘમ શાંત પડી જશે. એટલે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે, ત્યારે શુક્રવારે  અમદાવાદમાં  વિવિધ વર્ગના સમર્થકોનો કી વોટર્સ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે  કોંગ્રેસ […]

ઇન્ડિયા એલાયન્સ પર નડ્ડાના પ્રહાર, કહ્યું ઘમંડિયા ગઠબંધન પરિવારવાદી પાર્ટીઓ અને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે (2 મે) મધ્ય પ્રદેશના સાગર લોકસભા મતવિસ્તારના વિદિશા જિલ્લાના સિરોંજમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને વિભાજનકારી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.. જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે 20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code