1. Home
  2. Tag "BJP"

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ ભાજપા ઝંપલાવશે

જયપુરઃ રાજસ્થાનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાની મહાસભા અને પીએમ મોદીની મુલાકાત બાદ ભાજપ વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયું છે. પાર્ટીના બે અગ્રણી નેતાઓ જેપી નડ્ડા અને અમિત શાહ બુધવારથી જયપુરમાં છે. બંને નેતાઓ રાજ્યના અધિકારીઓ અને નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવા પહોંચ્યા હતા. મીટિંગ દરમિયાન, નડ્ડા અને શાહે પરિવર્તન યાત્રામાં ઓછી ભીડ […]

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર,અચાનક ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાયા

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરબદલ  ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાયા રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આદેશ જારી કર્યો  દિલ્હી:ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર સિંહે આ આદેશ જારી કર્યો છે ભાજપના રાષ્ટ્રીય […]

પીએમ મોદી બીજેપી કાર્યલય પહોચ્યા, ભવ્યરીતે કાર્યાકર્તાઓ દ્રારા પીએમ મોદીનું કરાયું સ્વાગત

દિલ્હીઃ-  તાજેતરમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું આ બિલને લઈને પીએમ મોદીની દરેક મંત્રીઓ પ્રસંશા કરી રહ્યા છે ત્યારે આજરોજ શુક્વારે પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીની મહિલા કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે મહિલા કાર્યકરોના ચરણ પણ સ્પર્શ્યા હતા. આ પછી […]

છત્તીસગઢ સરકાર ઉપર ભાજપના નેતા હિંમતા બિસ્વા સરમાએ ધર્માંતરણ મુદ્દે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ આસામ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ છત્તીસગઢ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને સીએમ હિમંતા બિશ્વા શર્માએ કહ્યું હતું કે, છત્તીસગઢમાં ખુલ્લેઆમ ધર્માંતરણ થઈ રહ્યું છે. સીએમ હિમંતા બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો કે રાજ્યની ભૂપેશ બઘેલ સરકારે ધર્માંતરણ અટકાવ્યું નથી. રોહિંગ્યા ધર્મ પરિવર્તનની પ્રક્રિયા દ્વારા રાજ્યમાં આવી રહ્યા છે. […]

સાઉથના સુપરસ્ટાર અને રાજનેતા પવન કલ્યાણ આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડી સામે મોરચો ખોલ્યો

આંધ્રપ્રદેશઃ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્પાણએ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી આંધ્રપ્રદેશમાં ત્રણ પાર્ટીઓનું ગઠબંધન સાથે મળીને જગન મોહન રેડ્ડીની એસવાયઆર કોંગ્રેસ પાર્ટીની સામે વર્ષ 2024ની ચૂંટણી લડશે. પવન કલ્પાણની જેએસપી પાર્ટી પહેલા જ ભાજપાના નેતૃત્વવાલી એનડીઓનો હિસ્સો છે. પવન કલ્પાણે આ […]

ભારતીય જનતા પાર્ટીએ એ સાસંદો માટે જારી કર્યું વ્હીપ -વિશેષ સત્રમાં હાજર રહેવાના આપ્યા નિર્દેશ

દિલ્હી- કેન્દ્ર દ્રારા બોલવાવામાં આવેલું ખાસ સત્રને લઈને અનેક ચર્ચાઓ છે ત્યારે  18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રને લઈને ભાજપે તેના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદોને વ્હિપ જારી કરીને વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર સંસદના આ વિશેષ સત્રમાં 5 બેઠકો થશે.  ભાજપે લોકસભા […]

જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યાની પસંદગી, અન્ય હોદ્દેદારોની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતમાં આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર શહેરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોની નિમણુંક કરવામાં આવી હતી. જામનગર શહેરમાં મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્ણાબેન સોંઢાની પસંદરી કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મહિલાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની […]

ભાવનગર શહેરના નવા મેયર ભરત બારડ અને ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ બન્યાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત ભાવનગર શહેરમાં મ્યુનિસિપલ કોરેપોરેશનના મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની પસંદરી કરવામાં આવી છે. નવા મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે પસંદગી બાદ ભરત બારડે શહેરમાં વિકાસની યાત્રાને આગળ વધારવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે. મનપામાં હોદ્દેદારોની […]

સુરત શહેરના નવા મેયર બન્યાં દક્ષેશ માવાણી, ડે.મેયર તરીકે નરેન્દ્ર પાટીલની પસંદગી

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટની જેમ સુરત મહાનગર પાલિકામાં આજે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે અને નવા મેયર તરીકેની જવાબદારી દક્ષેશ માવાણીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડે.મેયર સહિતના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી છે. સુરત મ્યુનિસપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને મેયર તથા ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતી હોવાથી ભાજપના દ્વારા […]

PM મોદીના જન્મદિવસ પર વિશેષ ભેટ,ભાજપ આયુષ્માન ભવઃ અભિયાન ચલાવશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભવ અભિયાન શરૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં બોલતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અમે નક્કી કર્યું છે કે આ પ્રસંગે અમે આયુષ્માન ભવ અભિયાન ચલાવીશું અને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code