1. Home
  2. Tag "BJP"

દેશના 4001 ધારાસભ્યોની સંપત્તિ ત્રણ રાજ્યના બજેટ કરતા વધારે, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ દેશના વર્તમાન ધારાસભ્યોની સંપત્તિને લઈને એક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ અનુસાર, 4001 વર્તમાન ધારાસભ્યોની કુલ સંપત્તિ 54,545 કરોડ રૂપિયા છે, જે નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમના 2023-24ના સંયુક્ત વાર્ષિક બજેટ કરતાં વધુ છે. ભાજપના 1356 ધારાસભ્યો પાસે 16,234 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે કોંગ્રેસના 719 ધારાસભ્યો પાસે 15,798 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એસોસિએશન […]

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ,કાર્યક્રમને લઈને ઉત્તર પ્રદેશમાં બીજેપીએ કરી ખાસ તૈયારીઓ

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ પીએમ નરેન્દ્ર મોદી કરશે સંબોધન કાર્યક્રમને લઈને ઉતરપ્રદેશમાં ખાસ તૈયારીઓ ભાજપ દ્વારા કરાઈ ખાસ તૈયારીઓ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 જુલાઈએ ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરવાના છે. મન કી બાતનો આ 103મો એપિસોડ છે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 કલાકે થશે. મન […]

બીજેપીનું 2024 ચૂંટણી મિશન – ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની યાદી કરી જાહેર, જેપી નડ્ડાની ટિમમાં સમાવેશ પામ્યા આટલા મંત્રીઓ

દિલ્હીઃ-  ભારતીય જનતા પાર્ટીએ આજરોજ તેમના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક સમીકરણો પર ધ્યાન આપવામાં આવ્યું છે ત્યાર બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોને કયા-કયા પદ આપવામાં આવે. પ્રાપ્ત જાણકારી અનુસાર બીજેપી પ્રમુખ જેપી નડ્ડાની નવી  ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આઠ […]

ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ,PM મોદીએ સંભાળી કમાન

લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ અને રોડમેપ અંગે ચર્ચા કરવા નવી દિલ્હીમાં 31 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના સાંસદો સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી 31 જુલાઈ અને 2 ઓગસ્ટે સાંજે 6.30 વાગ્યે ઉત્તર પ્રદેશના સાંસદો સાથે બેઠક કરશે. પીએમ મોદી 31 જુલાઈના રોજ પશ્ચિમ, બ્રજ […]

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વિપક્ષને ઘેરવાની ભાજપાએ બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરે સ્વીકારી લીધો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ તકનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ પર નિશાન સાધશે. ભાજપાએ વિપક્ષને પોતાના હથિયારથી હરાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. માનવામાં આવે છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે ચર્ચા થશે. જેથી ભાજપ વિપક્ષ સામે […]

કર્ણાટકમાં હવે BJP અને પૂર્વ PM દેવગૌડાની પાર્ટી JDS સાથે મળી કરશે લોકોના હિતમાં કાર્ય

બેંગ્લોરઃ કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે. જ્યારે વિપક્ષ તરીકે ભાજપા જવાબદારી નીભાવી રહ્યું છે. હવે પૂર્વ પડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસએ ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જાહેરાત કરી કે તેમની પાર્ટીએ રાજ્યના હિતમાં વિપક્ષ તરીકે ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય […]

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયાં

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોમાં કોંગ્રેસ દ્વારા કોઇ દાવેદારી કરવામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો બિન હરીફ જાહેર કરાયા છે. જેમાં વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે સૌપ્રથમ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ભાજપે  બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિહ ઝાલાના નામની જાહેરાત કરતા તેમણે પણ ફોર્મ સબમીટ કર્યા હતા. જો કે ફોર્મ ભરવાની સમય મર્યાદા વીત્યા બાદ […]

દારા સિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા,ચૂંટણી પહેલા મારી પલ્ટી

દિલ્હી : 2024ની લોકસભા ચૂંટણીને હજુ એક વર્ષ બાકી છે, તે પહેલા રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. એક દિવસ પહેલા જ્યારે સુભાસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર ફરીથી એનડીએમાં જોડાયા હતા, હવે ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણ આજે બપોરે લખનઉમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ છોડીને SPમાં ગયેલા દારા સિંહ […]

ઉત્તરપ્રદેશના સપાના પૂર્વમંત્રી ઓમપ્રકાશ રાજભર NDA માં સામેલ – ગૃહમંત્રી શાહે આવકાર્યા

  દિલ્હીઃ- ઉત્તરપ્રદેશ રાજકરણમાંથી મોચટા સમાચાર સામે આવી રહ્યા છે જેનામ સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે   ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર ફરી  એનડીએમાં સામેલ થયા છે તેમણે સપાનો સાથ છોડ્યો છે. એનડીએમાં સામેલ થવા બદલ ગૃહમંત્કેરી શાહે તેમનું સ્વાગત પણ કર્યુ છે. श्री @oprajbhar जी से दिल्ली में भेंट […]

સપાને મોટો ઝટકો,દારા સિંહ ચૌહાણે આપ્યું રાજીનામું,ભાજપમાં થઇ શકે છે વાપસી

દિલ્હી : નેતા દારા સિંહ ચૌહાણે શનિવારે સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. તેમણે સપામાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. દારા સિંહ હાલ દિલ્હીમાં છે. એવી ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં પાછા ફરશે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવે દારા સિંહને સમાજવાદી પાર્ટીમાં સામેલ કર્યા હતા. દારા સિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code