1. Home
  2. Tag "BJP"

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે, ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આગામી તા. 10મી જૂને બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને જરુરી માર્ગદર્શન આપશે. સુત્રોના જણાવ્યા […]

પંજાબમાં બીજેપી ચૂંટણીનું બિગૂલ ફૂંકશે -14 અને 18 જૂને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી શાહ રેલીની કમાન સંભાળશે

પંજાબમાં બીજેપી ચૂંટણીને લઈને કસી રહી છે કમર આવતા અઠવાડિયામાં બીજેપી 2 રેલી યોજશે જેપી નડ્ડા અને અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે રેલી 14 અને 18 જૂને રેલીનું આયોજન ચંદિગઢઃ- પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનારા સમયમાં યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનું બિગુલ ફૂંકવાની તૈયારીમાં છે,જાણકારી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]

પીએમ મોદીના નેતૃત્વમાં 2024ની ચૂંટણીમાં ભાજપને 350થી વધુ બેઠકો મળશેઃ જાવડેકર

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સભ્ય પ્રકાશ જાવડેકરે શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 350થી વધુ બેઠકો મેળવશે અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની સંયુક્ત સંખ્યા 400 થી વધુ હશે. તેમણે મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને મીડિયાને સંબોધતા કહ્યું કે આ સરકારે ભારતને […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવશે, રાહુલ ગાંધીની ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગામી વર્ષ યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે સંયુક્ત વિપક્ષની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાના વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી સામાન્ય ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે, પરિણામો લોકોને આશ્ચર્યચકિત કરશે. જરા […]

અસમઃ સીએમ હિંમત બિસ્વા મધ્યરાત્રિએ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પગપાળા નીકળ્યાં

ટી-શર્ટ અને સ્લીપરમાં નીકળ્યા નિરીક્ષણ કરવા સીએમ ઉચ્ચ અધિકારીઓ-વહીવટી તંત્ર દોડતું થયું મુખ્યમંત્રીએ અધિકારીઓને કર્યાં જરુરી સૂચનો નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા મધ્યરાત્રિએ તેમના રાજ્યની સમીક્ષા કરવા નીકળ્યાં હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે જો કોઈ કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. દરમિયાન સીએમ સરમા તેમના અધિકારીઓ સાથે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન સાથે બેસીને તેમને સમજાવી પણ શકે છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળના લોકોને રાહુલ ગાંધી મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને દેશની રાજનીતિ વિશે વાત કરી અને ભારતીય જનતા પાર્ટીની સાથે RSS પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ રાજકારણ […]

આજથી ભાજપનું વિશેષ જનસંપર્ક અભિયાન થશે શરૂ,વિકાસના મુદ્દાઓ પર જનતા સાથે થશે ચર્ચા

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી પણ 30 મે થી એટલે કે આજથી 30 જૂન સુધી મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવશે. 2024ની ચૂંટણીઓ પર નજર રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને જનતા સાથે વાર્તાલાપ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

RSS ઉપર પ્રતિબંધની કોંગ્રેસ કોશિશ કરશે તો પ્રજા જવાબ આપશે, BJPના પ્રિયંક ખડગે પર પ્રહાર

બેંગ્લોરઃ કર્ણાટક સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ દક્ષિણના રાજ્યમાં આરએસએસ અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કર્યા બાદ વિવાદ સર્જાયો છે. કર્ણાટક બીજેપી અધ્યક્ષ નલિન કુમારએ પ્રિયંક પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ બજરંગ દળ અથવા આરએસએસ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરશે તો તેનો રાજકીય […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ BJP સહિત 16 પક્ષોનું સમર્થન, કોંગ્રેસ સહિત 21 પક્ષોનો વિરોધ

નવી દિલ્હીઃ નવા લોકસભા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષોએ લોકસભા ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી ઉદઘાટન કરે તેવી માંગણી કરી રહ્યાં છે. જ્યારે ભાજપ સહિત 16 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આમ રાજકીય પક્ષો બે ભાગમાં વેચાઈ […]

કર્ણાટકમાં મંત્રીઓના શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ, બીજેપી આપ પર સાધ્યું નિશાન કહ્યું કોંગ્રેસ આપને આ લાયક પણ નથી ગણતી

શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ ભાજપે આપ પર સાધ્યું નિશાન કહ્યુું કોંગ્રેસ આપને આ લાયક પણ નથી ગણતી દિલ્હીઃ આજે કર્ણટાક રાજ્યમાં કોંગ્રેસના મંત્રીઓનો શપથ સમારોહ યોજાયો હતો જો કે આ સમારોહમાં કોંગ્રેસ દ્રારા આમ આદમી પાર્ટીના કોી નેતાઓને આમંત્રણ આપવામાં નહોચું આવ્યું આ બબાતે ભારતીય જનતા પાર્ટીએ આપ પર કટક્ષા કર્યો હતો. જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code