1. Home
  2. Tag "BJP"

કર્ણાટકમાં ચૂંટણીને લઈને બીજેપીની તૈયારી શરુ – બીપીએલ પરિવારને દર મહિને 2 હજાર રુપિયા આપવાની કરી જાહેરાત

કર્ણાટકમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ બીજેપીએ બીપીએલ કાર્ડ ઘારકોને 2 હજાર રુપિયા આવપાવી વાત કહી દિલ્હીઃ- દેશના ત્રણ રાજ્યોમાં વિધાવનસભા ચૂંટણીને લઈને બિગૂલ ફુંકાઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર પાર્ટીઓ એક્શનમાં આવી ચૂકી છે. ત્યારે કર્ણટાક રાજ્યમાં બીજેપી એક્શન મોડમાં જોવા મળી છે.ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બીજેપીએ પોતાનું પાસુ  ફેંક્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકમાં […]

આજે રાજધાની દિલ્હીમાં બીજેપીનો ભવ્ય રોડ શો- પીએમ મોદી પણ સામેલ થશે

આજે દિલ્હીમાં બીજેપી યોજશે રોડશો પીએમ મોદી પણ આ શોમાં સામેલ થશે દિલ્હીઃ- આજે સોમવાપરે રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે મહત્વની વાત એ છે કે આ રોડશોમાં પીએમ મોદી પણ સામેલ થવાના છે,આ રોડ શો આજે બપોરે 3 વાગ્યાથી સંસદ માર્ગ પર પટેલ ચોકથી જયસિંહ રોડ જંકશન […]

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાશેઃ અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં આશરે 50 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું અને મોતી આદરજ ખાતેથી પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે

નવી દિલ્હીઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય થયો હતો. જ્યારે પ્રથમવાર તમામ બેઠકો ઉમેદવાર ઉભા રાખનારી આમ આદમી પાર્ટીને પણ પાંચ બેઠકો મળી હતી. એટલું જ નહીં કેટલીક બેઠકો ઉપર આપના ઉમેદવારો બીજા ક્રમ ઉપર રહ્યાં હતા. જેથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો છે. દરમિયાન હવે ચાલુ વર્ષે […]

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા જાળવી રાખવી મુશ્કેલીઃ શશી થરૂર

બેંગ્લોરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે દાવો કર્યો હતો કે ભાજપ માટે 2019ની ચૂંટણીની જીતનું 2024માં પુનરાવર્તન કરવું અશક્ય છે. કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં બોલતા, તિરુવનંતપુરમ લોકસભા સીટના સાંસદ થરૂરે કહ્યું કે બીજેપીએ ઘણા રાજ્યોમાં તેની સરકાર ગુમાવી દીધી છે. તેમણે કહ્યું કે ભાજપે લોકસભાની 2019ની ચૂંટણીમાંમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેમની પાસે હરિયાણા, ગુજરાત, […]

ગુજરાતમાં ઓગસ્ટમાં યોજાનારી રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં ભાજપ કોને પસંદ કરશે ?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ભાજપની પ્રચંડ બહુમતી હોવાથી હવે રાજયસભાની જેટલી ચૂંટણીઓ 2027 સુધી આવશે તેમાં ભાજપ જ વિજેતા બનશે. આ સ્થિતિમાં હવે ઓગષ્ટ માસમાં રાજયસભાની જે ત્રણ બેઠકો ખાલી થઇ રહી છે તેમાં વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી છ વર્ષ માટે રાજયસભામાં લઇ જવાશે તે નિશ્ચીત જણાય છે. પરંતુ બે બેઠકમાં જયારથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

ભાજપનો લોકસભાની ચૂંટણીમાં 400નો ટાર્ગેટ પુરો કરવા ગુજરાતમાં ફરી તમામ બેઠકો જીતવાનું લક્ષ્ય

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકર્ડબ્રેક જીત મેળવ્યા બાદ હવે 2024માં એટલે કે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણીમાં કહેવાય છે. કે, ભાજપે 400 બેઠકો મેળવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેમાં ગઈ વખતની જેમ આ વખતે પણ ગુજરાતમાંથી ભાજપે તમામ 26 બેઠકો જીત મેળવવી પડશે. એટલે […]

કોંગ્રેસે નવ રાજ્યોની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી, મોદી વિરુદ્ધ બોલવાનું ટાળશે

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને વિવિધ રાજ્યકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાશે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી. કોંગ્રેસે પણ ચૂંટણીને લઈને રણનીતિ બનાવવવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણી મોદી વિરુદ્ધ વિપક્ષ બનાવવા માંગે છે. એટલા […]

ત્રિપુરામાં ભાજપની ‘જન વિશ્વાસ યાત્રા’ને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી – 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા

 ભાજપની રથયાત્રાને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી  12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા આજરોજ ગુરુવારે ત્રિપુરાના ધર્મનગરમાં ભાજપની રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી  દેખાડીને આરંભ કરાવ્યો છે. આ દરમિયાન તેમણે વિશાળ જનસભાને પણ સંબોધી હતી. ત્રિપુરામાં આ વર્ષે માર્ચમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. રથયાત્રા 8 દિવસ બાદ […]

આવનારી 16 જાન્યુઆરીએ યોજાશે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક – જેપી નડ્ડાનો કાર્યકાળ વધવાની શક્યતાઓ

16 જાન્યુઆરીને ભાજપની કાર્યકારીણી બેઠક જેપી નડ્ડાનો કાર્યકાળ વધી શકે છે દિલ્હીઃ-  ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી 16-17 જાન્યુઆરીએ બે દિવસ માટે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાવા જઈ રહી  છે અને તે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળમાં વિસ્તરણને સમર્થન આપે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓ અને 2024માં યોજાનારી સર્વ-મહત્વની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code