1. Home
  2. Tag "BJP"

કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ નરેન્દ્ર મોદીની ઝેરી સાપ સાથે કરી સરખામણી, વિવાદ વકરતા કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. કોંગ્રેસના નેતાએ નરેન્દ્ર મોદીની ઝેરી સાથે સરખામણી કરતા જણાવ્યું હતું કે, મોદી ઝહેરીલા સાપ જેવા છે, આ વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં, જો આ ઝેરને ચાટો છો તો આમ મરી જશો. કર્ણાટકમાં 10મી મે ના રોજ વિધાનસભા […]

ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનઃ રાજ્યમાં ધાર્મિક સ્થળોની ભાજપના નેતા-કાર્યકરો સફાઈ કરશે રાશે

અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. હવે ભાજના નેતાઓ અને કાર્યકરો ધાર્મિક સ્થળોએ સફાઈ કરશે. આ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. આવતીકાલે ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લગાવી પુરી તાકાત,PM મોદી કરશે 20 રેલીઓ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લગાવી પુરી તાકાત PM મોદી કરશે 20 રેલીઓ  10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે બેંગલુરુ : કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં લગભગ 20 સ્થળોએ પ્રચાર કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના પ્રચાર કાર્યક્રમને આખરી ઓપ […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ઉડુપીમાં BJPના કાર્યક્રમમાં PM મોદી અને CM યોગી રહેશે હાજર

બેંગ્લોરઃ કર્ણાટકમાં તા. 10મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, આ દરમિયાન 4 મેના રોજ ઉડુપીમાં ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક જ મંચ ઉપર જોવા મળે તેવી આશા ભાજપના સ્થાનિક તેનાઓ અને […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો,સુરત AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે સ્વાતિબેન ક્યાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે.અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રીટા ખૈની, જ્યોતિ લાઠીયા, ભાવના સોલંકી […]

રાજસ્થાનના ભરતપુરમાં આજે અમિત શાહનો રોડ શો,ભાજપના બૂથ સંમેલનને કરશે સંબોધિત

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્ય પ્રભારી અરુણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, સંગઠન મહાસચિવ ચંદ્રશેખર અને ઘણા અધિકારીઓ આજે રાજસ્થાનના ભરતપુરમાં યોજાનાર ભાજપના બૂથ સંમેલનને સંબોધિત કરશે. ભાજપના પ્રદેશ મહાસચિવ ભજન લાલ શર્માએ કહ્યું કે ભરતપુર વિભાગમાં 4700 બૂથ અને 1600 શક્તિ કેન્દ્રો છે, આ સાથે શક્તિ કેન્દ્રોમાં કાર્યકર્તાઓ પણ તૈનાત છે. આ […]

2024માં BJP 300થી વધારે બેઠકો મેળવીને નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર PM બનશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો

પટણાઃ દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને મોટી ભવિષ્ય વાણી કરી છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં ભાજપા 300થી વધારે બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવવાની સાથે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

AAP ને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, ચૂંટણી પંચે NCP અને TMC પાસેથી દરજ્જો છીનવી લીધો

નવી દિલ્હી, 10 એપ્રિલ. ભારતીય ચૂંટણી પંચ (ECI)  સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય પક્ષનો  દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો હતો. હવે દેશમાં કુલ 6 રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. AAPને ચાર રાજ્યો […]

પ્રથમ ભારતીય ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પૌત્ર ભાજપમાં જોડાયા

દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને દેશના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ સી રાજગોપાલાચારીના પૌત્ર સીઆર કેશવન શનિવારે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સીઆર કેશવને ફેબ્રુઆરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટીમાં સામેલ થયા બાદ સીઆર કેશવને કહ્યું કે હું મારા ઘરમાં એવા લોકોને ઓળખું છું જેમને પીએમ આવાસ યોજના દ્વારા કાયમી મકાનો મળ્યા છે. અત્યાર […]

કર્ણાટકમાં ભાજપ હવે ગુજરાત પેટર્નથી ચૂંટણી લડશે, ગુજરાતના BJP નેતાઓને સોંપાઈ જવાબદારી

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હવે કેન્દ્રિય ભાજપની નેતાગીરીએ તમામ ચૂંટણીઓમાં ગુજરાત પેટર્ન અપનાવવાનો નિર્ણય લીધો છે. કર્ણટકમાં વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થઈ ગઈ છે. અને ફરીવાર સત્તા કબજે કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે કેન્દ્રિય હાઈકમાન્ડે ગુજરાત ભાજપના કેટલાક પસંદગીના નેતાઓને કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code