1. Home
  2. Tag "BJP"

મોદી સરકારના સત્તામાં પુરા થશે 9 વર્ષ – બીજેપી ચલાવશે ખાસ જનસંપર્ક અભિયાન

બીજેપીના સત્તામાં આવ્યાને 9 વર્ષ થશે પુરા ભાજપ તલાવશે વિશેષ જનસંપર્ક અભિયાન અનેક કાર્યક્રમોનું કરાશે આયોજન દિલ્હીઃ- દેશમાં જ્યારથી બીજેપીની સરકાર બની છે ત્યારથી દેશની દિશા અને દશા સુધરતી અને બદલતી જોવા મળી છે,અનેક યોજનાઓ અને પ્રગતિશીલ કાર્યો થકી દેશને વિશ્વસ્તરે ખઆસ ઓળખ બનાવી છે ,વિશ્વ સાથે ભારત કદમથી કદમ મિલાવતો દેશ બન્યો છે તો […]

વિધાનસભા ચૂંટણીઃ કર્ણાટકમાં ભાજપનું ધોવાણ, સીએમ બોમાઈએ હારની જવાબદારી સ્વિકારી

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 કલાકે શરૂ કરવમાં આવી હતી. મતગણતરીમાં પ્રાથમિક અનુમાનથી જ કોંગ્રેસ હરિફ ભાજપ તથા અન્ય રાજ્કીય પક્ષોથી આગળ હતી. જો કે ગણતરીના કલાકોમાં જ વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની હાર સ્વિકારી છે. જો કે, આગામી […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ મતગણતરીના પ્રારંભથી જ ભાજપ અને જેડીએસથી કોંગ્રેસ આગળ

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે તા. 10મી મેના રોજ 72 ટકાથી વધારે મતદાન થયું હતું. દરમિયાન આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રારંભથી જ કોંગ્રેસ અન્ય રાજ્યકીય પક્ષોથી આગળ ચાલી રહી હતી. દરમિયાન ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 110 સીટો પર, ભાજપ 71 સીટો પર અને જેડી(એસ) 23 સીટો પર […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદ સિંહ ભાજપમાં જોડાયા

 JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદે પાર્ટી છોડી પૂર્વ કેન્દ્રીય મંત્રીએ  થામ્યો  ભાજપનો હાથ   દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી દેશમાં એક મજબૂત પાર્ટી બનીને ઊભરી આવી છે ,પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ બીજેપીએ અનેક વિકાસના કાર્યો તથા મહિલાઓ માટે અનેક યોજનાઓ વિકસાવી છે તો વળી રેલ્વેની સુવિધાને વધુ રરળ બનાવી છે તો સાથે જ દેશના વિકાસને […]

“ભાજપ કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે”: કેન્દ્રીય મંત્રી અમિત શાહનો દાવો

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે કર્ણાટકમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મેં કર્ણાટકના તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે. ગત ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને સમર્થન પ્રચંડ છે. ભાજપ ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું […]

તમિલનાડુમાં ભાજપાનું કદ વધતા હવે ડીએમકે સરકાર ભગવાનના શરણે

મુંબઈઃ ભાજપા રામ મંદિર સહિતના મહત્વના એજન્ડા ઉપર કામગીરી કરી રહી છે. હાલ દેશના અનેક રાજ્યોમાં ભાજપાની સરકાર છે, હવે ભાજપા દક્ષિણ ભારતમાં પોતાના સંગઠનને વધારે મજબુત બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ મુસ્લિમ તુષ્ટીકરણના આક્ષેપોનો સામનો કરતા કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને તેમના નેતાઓ હિન્દુ ધાર્મિક સ્થળોના પગથિયા ઘસી રહ્યાં છે, […]

જ્યારે જ્યારે કોંગ્રેસે મને ગાળો આપી ત્યારે જનતાએ તેને જવાબ આપ્યો છેઃ પીએમ મોદી

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીદર, હુમનાબાદમાં જનસભાને સંબોધિત કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે, વિધાનસભામાં મારા ચૂંટણી પ્રચારની શરૂઆત બીદરથી થઈ છે. આજે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યાં છે જે સંમગ્ર દેશને એક સંદેશ આપી રહ્યાં છે કે, […]

સોનિયા ગાંઘી વિવાદીત ટિપ્પણી પર પીએમ મોદી માફી માંગ,કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ શિવ કુમારે કરી માંગ

સોનિયા મામલે પીએમ મોદી માફી માંગવાની માંગ શિવ કુમારે કરી માંગણી દિલ્હીઃ- તાજેતરમાં કર્ણાટક વિધઆનસભાની ચૂંટણી નજીક આવી રહી છે આવી સ્થિતિમાં આજથી પીએમ મોદી 2 દિવસ રાજ્યની મુલાકાતે છે ત્યારે હવે કર્ણાટકના કોંગ્રેસ ંધ્ય.ક્ષ શિવકુમારે પીએમ મોદી માફી માંગે તેની માંગણી કરી છે. મામંલો જાણે એમ છે કે કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે માંગ કરી […]

મન કી બાત: 100મા એપિસોડને સફળ બનાવવા માટે ભાજપની ખાસ તૈયારી, 4 લાખ કેન્દ્રો પર પ્રસારણ

આવતીકાલે પીએમ મોદી કરશે મન કી બાત 100મા એપિસોડને સફળ બનાવવા માટે ભાજપની ખાસ તૈયારી 4 લાખ કેન્દ્રો પર પ્રસારણ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો પ્રસારણ ‘મન કી બાત’ના 100મા એપિસોડને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ વિવિધ તૈયારીઓ કરી છે. ભાજપે દેશભરમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં સરેરાશ 100 સ્થળોએ આવી સુવિધાઓ બનાવી છે જ્યાં […]

કર્ણાટક ચૂંટણીઃ ખડગે બાદ હવે BJP નેતા બોલવામાં ભાન ભૂલ્યાં, સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે,પ્રચાર દરમિયાન રાજકીય નેતાઓ ભાન ભૂલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરી સાપની સાથે સરખામણી કરી હતી. આ વિવાદ હજુ શાંત પડ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code