જ્યારે જ્યારે કોંગ્રેસે મને ગાળો આપી ત્યારે જનતાએ તેને જવાબ આપ્યો છેઃ પીએમ મોદી
બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીદર, હુમનાબાદમાં જનસભાને સંબોધિત કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે, વિધાનસભામાં મારા ચૂંટણી પ્રચારની શરૂઆત બીદરથી થઈ છે. આજે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યાં છે જે સંમગ્ર દેશને એક સંદેશ આપી રહ્યાં છે કે, […]