1. Home
  2. Tag "BJP"

જ્યારે જ્યારે કોંગ્રેસે મને ગાળો આપી ત્યારે જનતાએ તેને જવાબ આપ્યો છેઃ પીએમ મોદી

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીદર, હુમનાબાદમાં જનસભાને સંબોધિત કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે, વિધાનસભામાં મારા ચૂંટણી પ્રચારની શરૂઆત બીદરથી થઈ છે. આજે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યાં છે જે સંમગ્ર દેશને એક સંદેશ આપી રહ્યાં છે કે, […]

સોનિયા ગાંઘી વિવાદીત ટિપ્પણી પર પીએમ મોદી માફી માંગ,કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ શિવ કુમારે કરી માંગ

સોનિયા મામલે પીએમ મોદી માફી માંગવાની માંગ શિવ કુમારે કરી માંગણી દિલ્હીઃ- તાજેતરમાં કર્ણાટક વિધઆનસભાની ચૂંટણી નજીક આવી રહી છે આવી સ્થિતિમાં આજથી પીએમ મોદી 2 દિવસ રાજ્યની મુલાકાતે છે ત્યારે હવે કર્ણાટકના કોંગ્રેસ ંધ્ય.ક્ષ શિવકુમારે પીએમ મોદી માફી માંગે તેની માંગણી કરી છે. મામંલો જાણે એમ છે કે કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે માંગ કરી […]

મન કી બાત: 100મા એપિસોડને સફળ બનાવવા માટે ભાજપની ખાસ તૈયારી, 4 લાખ કેન્દ્રો પર પ્રસારણ

આવતીકાલે પીએમ મોદી કરશે મન કી બાત 100મા એપિસોડને સફળ બનાવવા માટે ભાજપની ખાસ તૈયારી 4 લાખ કેન્દ્રો પર પ્રસારણ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો પ્રસારણ ‘મન કી બાત’ના 100મા એપિસોડને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ વિવિધ તૈયારીઓ કરી છે. ભાજપે દેશભરમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં સરેરાશ 100 સ્થળોએ આવી સુવિધાઓ બનાવી છે જ્યાં […]

કર્ણાટક ચૂંટણીઃ ખડગે બાદ હવે BJP નેતા બોલવામાં ભાન ભૂલ્યાં, સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે,પ્રચાર દરમિયાન રાજકીય નેતાઓ ભાન ભૂલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરી સાપની સાથે સરખામણી કરી હતી. આ વિવાદ હજુ શાંત પડ્યો […]

કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ નરેન્દ્ર મોદીની ઝેરી સાપ સાથે કરી સરખામણી, વિવાદ વકરતા કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. કોંગ્રેસના નેતાએ નરેન્દ્ર મોદીની ઝેરી સાથે સરખામણી કરતા જણાવ્યું હતું કે, મોદી ઝહેરીલા સાપ જેવા છે, આ વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં, જો આ ઝેરને ચાટો છો તો આમ મરી જશો. કર્ણાટકમાં 10મી મે ના રોજ વિધાનસભા […]

ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનઃ રાજ્યમાં ધાર્મિક સ્થળોની ભાજપના નેતા-કાર્યકરો સફાઈ કરશે રાશે

અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. હવે ભાજના નેતાઓ અને કાર્યકરો ધાર્મિક સ્થળોએ સફાઈ કરશે. આ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. આવતીકાલે ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લગાવી પુરી તાકાત,PM મોદી કરશે 20 રેલીઓ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લગાવી પુરી તાકાત PM મોદી કરશે 20 રેલીઓ  10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે બેંગલુરુ : કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં લગભગ 20 સ્થળોએ પ્રચાર કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના પ્રચાર કાર્યક્રમને આખરી ઓપ […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ઉડુપીમાં BJPના કાર્યક્રમમાં PM મોદી અને CM યોગી રહેશે હાજર

બેંગ્લોરઃ કર્ણાટકમાં તા. 10મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, આ દરમિયાન 4 મેના રોજ ઉડુપીમાં ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક જ મંચ ઉપર જોવા મળે તેવી આશા ભાજપના સ્થાનિક તેનાઓ અને […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો,સુરત AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે સ્વાતિબેન ક્યાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે.અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રીટા ખૈની, જ્યોતિ લાઠીયા, ભાવના સોલંકી […]

રાજસ્થાનના ભરતપુરમાં આજે અમિત શાહનો રોડ શો,ભાજપના બૂથ સંમેલનને કરશે સંબોધિત

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્ય પ્રભારી અરુણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, સંગઠન મહાસચિવ ચંદ્રશેખર અને ઘણા અધિકારીઓ આજે રાજસ્થાનના ભરતપુરમાં યોજાનાર ભાજપના બૂથ સંમેલનને સંબોધિત કરશે. ભાજપના પ્રદેશ મહાસચિવ ભજન લાલ શર્માએ કહ્યું કે ભરતપુર વિભાગમાં 4700 બૂથ અને 1600 શક્તિ કેન્દ્રો છે, આ સાથે શક્તિ કેન્દ્રોમાં કાર્યકર્તાઓ પણ તૈનાત છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code