1. Home
  2. Tag "BJP"

દિલ્હીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠક,PM મોદીની અધ્યક્ષતામાં બનશે રણનીતિ

દિલ્હી:સંસદ સત્ર દરમિયાન યોજાનારી સાપ્તાહિક સંસદીય દળની બેઠક મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે.જેમાં બજેટ સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ગૃહમાં વિપક્ષના હોબાળા વચ્ચે કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવાની રણનીતિ ઘડવામાં આવશે.બેઠકમાં મોદી પાર્ટીના સાંસદોને પણ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં તાજેતરમાં પસાર થયેલા કેન્દ્રીય બજેટ 2023-24 સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા […]

ભાજપ દેશભરમાં બજેટનો કરશે પ્રચાર,કેન્દ્રીય મંત્રીઓ 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે

દિલ્હી:કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.બજેટની જોગવાઈઓ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે ભાજપ દ્વારા 12 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે.આ અંતર્ગત અગ્રણી કેન્દ્રીય મંત્રીઓ 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.સામાન્ય લોકો સુધી બજેટની વિશેષતાઓ પહોંચાડવા સેમિનારમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ બજેટના પ્રચાર માટે […]

બિહારમાં આગામી દિવસોમાં ભાજપા નીતિશ કુમાર સાથે કોઈ સમજૂતી નહીં કરે

નવી દિલ્હીઃ બિહાર બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નેતૃત્વ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે JDU સાથે કોઈ સમજૂતી નહીં થાય. રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રભારીએ કહ્યું કે, ‘2020ની ચૂંટણીમાં સહયોગી JDUને ઓછી બેઠકો મળી હોવા છતાં અમે નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વડાપ્રધાને નીતિશ કુમારનું સન્માન કર્યું હતું, […]

AAP, ઓવૈસી અને ગુલામ નબી આઝાદનો રાજકીય પક્ષ BJPની B ટીમઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જયરામ રમેશે કહ્યું કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (MIMIM), આમ આદમી પાર્ટી (AAP) અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP) ભાજપની ‘બી ટીમ’ છે. તેમણે આરોપ લગાવ્યો કે, દેશમાં કોંગ્રેસના મતો કાપવા માટે આ પાર્ટીઓને ઉભી કરવામાં આવી છે. દરમિયાન જયરામ […]

કર્ણાટકમાં ચૂંટણીને લઈને બીજેપીની તૈયારી શરુ – બીપીએલ પરિવારને દર મહિને 2 હજાર રુપિયા આપવાની કરી જાહેરાત

કર્ણાટકમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ બીજેપીએ બીપીએલ કાર્ડ ઘારકોને 2 હજાર રુપિયા આવપાવી વાત કહી દિલ્હીઃ- દેશના ત્રણ રાજ્યોમાં વિધાવનસભા ચૂંટણીને લઈને બિગૂલ ફુંકાઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર પાર્ટીઓ એક્શનમાં આવી ચૂકી છે. ત્યારે કર્ણટાક રાજ્યમાં બીજેપી એક્શન મોડમાં જોવા મળી છે.ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બીજેપીએ પોતાનું પાસુ  ફેંક્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકમાં […]

આજે રાજધાની દિલ્હીમાં બીજેપીનો ભવ્ય રોડ શો- પીએમ મોદી પણ સામેલ થશે

આજે દિલ્હીમાં બીજેપી યોજશે રોડશો પીએમ મોદી પણ આ શોમાં સામેલ થશે દિલ્હીઃ- આજે સોમવાપરે રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે મહત્વની વાત એ છે કે આ રોડશોમાં પીએમ મોદી પણ સામેલ થવાના છે,આ રોડ શો આજે બપોરે 3 વાગ્યાથી સંસદ માર્ગ પર પટેલ ચોકથી જયસિંહ રોડ જંકશન […]

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાશેઃ અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં આશરે 50 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું અને મોતી આદરજ ખાતેથી પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે

નવી દિલ્હીઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય થયો હતો. જ્યારે પ્રથમવાર તમામ બેઠકો ઉમેદવાર ઉભા રાખનારી આમ આદમી પાર્ટીને પણ પાંચ બેઠકો મળી હતી. એટલું જ નહીં કેટલીક બેઠકો ઉપર આપના ઉમેદવારો બીજા ક્રમ ઉપર રહ્યાં હતા. જેથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો છે. દરમિયાન હવે ચાલુ વર્ષે […]

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા જાળવી રાખવી મુશ્કેલીઃ શશી થરૂર

બેંગ્લોરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે દાવો કર્યો હતો કે ભાજપ માટે 2019ની ચૂંટણીની જીતનું 2024માં પુનરાવર્તન કરવું અશક્ય છે. કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં બોલતા, તિરુવનંતપુરમ લોકસભા સીટના સાંસદ થરૂરે કહ્યું કે બીજેપીએ ઘણા રાજ્યોમાં તેની સરકાર ગુમાવી દીધી છે. તેમણે કહ્યું કે ભાજપે લોકસભાની 2019ની ચૂંટણીમાંમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેમની પાસે હરિયાણા, ગુજરાત, […]

ગુજરાતમાં ઓગસ્ટમાં યોજાનારી રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં ભાજપ કોને પસંદ કરશે ?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ભાજપની પ્રચંડ બહુમતી હોવાથી હવે રાજયસભાની જેટલી ચૂંટણીઓ 2027 સુધી આવશે તેમાં ભાજપ જ વિજેતા બનશે. આ સ્થિતિમાં હવે ઓગષ્ટ માસમાં રાજયસભાની જે ત્રણ બેઠકો ખાલી થઇ રહી છે તેમાં વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી છ વર્ષ માટે રાજયસભામાં લઇ જવાશે તે નિશ્ચીત જણાય છે. પરંતુ બે બેઠકમાં જયારથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code