1. Home
  2. Tag "BJP"

કેજરીવાલે 10 વર્ષમાં મૌલવીઓને જેટલા પૈસા આપ્યા તેટલા પૈસા પહેલા પૂજારીઓને આપવા જોઈએ: ભાજપ

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ પૂજારીઓ અને પુરોહિતોને વચન આપ્યું હતું જેના માટે તેને છેલ્લા ઘણા સમયથી કોર્નર કરવામાં આવી રહી હતી. ઈમામોને વેતન આપતી આપ સરકારે હવે કહ્યું છે કે જો તે વિધાનસભા ચૂંટણી જીતશે તો દિલ્હીના પૂજારીઓ અને પૂરોહિતને પણ 18,000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવશે. ભારતીય જનતા […]

દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર […]

ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને પાવર બતાવશે, એકલા હાથે ચૂંટણી લડવાનો પ્લાન

મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 133 બેઠકો જીતીને ચમત્કાર કર્યો હતો. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની પાછળ આરએસએસનું આયોજન અને મહેનત પણ એક કારણ માનવામાં આવે છે. આ દરમિયાન આરએસએસ અને ભાજપે પણ નાગરિક ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી […]

દિલ્હી ચૂંટણીઃ NCP (અજીત પવાર)એ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન અજીત પવારની એનસીપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યાં છે. તેમજ 11 ઉમેદવારોને ટીકીટ ફાળવી છે. એનસીપી (અજીત પવાર)એ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જો કે, દિલ્હીમાં એનસીપી(અજીત પવાર) અને ભાજપા વચ્ચે હજુ સુધી કોઈ ગઠબંધન […]

ગુજરાતમાં ભાજપ સંગઠનના નવાં પરિવર્તન માટે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ સંગઠનના નવાં પરિવર્તન માટે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. રાધામોહન અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ધારાસભ્યો, જિલ્લાના તથા તાલુકાના પ્રમુખો, અને સાંસદ સભ્યો સહિત ભાજપના વિવિધ સ્તરના નેતાઓએ ભાગ લીધો.   આ બેઠક 580 […]

AMCની મુખ્ય કચેરી તથા અન્ય મિલકતોના લાઈટ બીલ મામલે વિપક્ષના સત્તાપક્ષ ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મુખ્ય કચેરી, વિવિધ ઝોનલ કચેરીઓ, સબ ઝોનલ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર અને સ્ટ્રીટ લાઈટ બીલ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલાર સિસ્ટમને પ્રાધાન્ય આપીને પર્યાવરણને બચાવવા સૂચનો આપવામાં આવે છે. પરંતુ મનપાના સત્તાધીશોને પીએમની સૂચનનો અમલ કરવામાં કોઈ રસ નહીં હોવાનો વિપક્ષી […]

કોંગ્રેસના પોસ્ટરમાં ભારતના નકશામાં અડધુ કાશ્મીર દર્શાવાતા વિવાદ સર્જાયો, ભાજપાએ કોંગ્રેસ ઉપર કર્યાં પ્રહાર

કોંગ્રેસના બેલગવી અધિવેશનમાં પોસ્ટર પર પ્રદર્શિત ભારતના નકશાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે પોસ્ટરમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “Belagavi ઇવેન્ટમાં કોંગ્રેસે તેના તમામ હોર્ડિંગ્સ પર ભારતનો અધૂરો નકશો મૂક્યો હતો. તે પોસ્ટરમાં સોનિયા ગાંધી, […]

ભાજપ અને કોંગ્રેસને એક વર્ષમાં મળ્યું સૌથી વધારે ફંડ

નવી દિલ્હીઃ 2023-24માં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંનેના ફંડમાં વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપને આ વર્ષે અંદાજે 2,244 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ત્રણ ગણા વધુ છે. જ્યારે કોંગ્રેસને 288.9 કરોડ રૂપિયા મળ્યા જે 2022-23ની સરખામણીમાં વધુ છે. આ ડેટા ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાર્યકર્તાને વિકટ સમયમાં મદદ કરી

ભાજપના કાર્યકર્તાના સાઢુભાઈના દીકરાનું વિદેશમાં નિધન થયું મૃતદેહને વતન લાવવામાં અમિતભાઈએ મદદ કરી સતત વ્યસ્ત રહેતા અમિતભાઈએ કાર્યકર્તાની વાત સાંભળીને મદદ કરી અમદાવાદઃ દેશના અન્ય રાજકીય પક્ષોથી ભારતીય જનતા પાર્ટી અલગ છે કારણ કે ભાજપે એ કાર્યકર્તાની પાર્ટી છે. ભાજપમાં કોઈ પણ વ્યક્તિ નેતા બને અને દેશના સર્વોચ્ચ સ્થાન વડાપ્રધાન પદ પર બેસે કે ગ્રહ […]

સંસદમાં ઝપાઝપીનો મામલો: ભાજપના સાંસદોને RML હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

તાજેતરમાં જ સંસદમાં થયેલી કથિત ઝપાઝપીમાં બે સાંસદ ઘાયલ બંને સાંસદોને આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા નવી દિલ્હીઃ સંસદ સંકુલમાં વિપક્ષ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સભ્યો વચ્ચે તાજેતરમાં કથિત ઝપાઝપીમાં ઘાયલ થયેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સાંસદોને સોમવારે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઓડિશાના પ્રતાપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code