1. Home
  2. Tag "blood"

હાર્ટ એટેક આવવાનો છે કે નહીં? બ્લડ ટેસ્ટથી ખબર પડી જશે…

બ્લડમાં કેટલાક ખાસ પ્રોટિન હોય છે. તેના દ્વારા જાણી શકીએ છીએ કે ફ્યૂચરમાં હાર્ટ એટેક ક્યારે થવાનો છે. સૌથી હેરાનીની વાત એ છે કે આ ચેપ અપથી 6 મહિના પહેલા જ ખબર પડી જાય છે કે હાર્ટ એટેક ક્યારે આવવાનો છે. આ રિસર્ચ 1 લાખ 69 હજાર લોકો પર કર્યો છે. જેમાં બ્લડ સેમ્પલ લીધા […]

આ ખોરાક બાળકોના શરીરમાં લોહીની ઉણપને કરશે પૂરી

શરીરમાં લોહીની ઉણપને કારણે નબળાઈ આવવા લાગે છે. તે જ સમયે, જો તમારા બાળકો અચાનક નબળા થવા લાગ્યા છે, તો તેમના શરીરમાં એનિમિયા હોઈ શકે છે. ખોરાકમાં પોષક તત્વોની અછતને કારણે બાળકો એનિમિયાથી પીડાઈ શકે છે. આ સિવાય બાળકોની ત્વચા પીળી પડવી અને થાક લાગવો એ પણ બાળકોમાં એનિમિયાના લક્ષણો છે. આવી સ્થિતિમાં, જો તમે […]

આ લોકો કરી શકે છે રક્તદાન,રક્તદાન કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

આપણે બધા જાણીએ છીએ કે શરીર માટે રક્તદાન કરવું કેટલું જરૂરી છે. વિશ્વ રક્તદાન દિવસ દર વર્ષે 14 જૂને તેનું મહત્વ જણાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ એક ખાસ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને રક્તદાન કેટલું મહત્વનું છે અને રક્તદાન કરવાથી કેટલી જિંદગીઓ બચાવી શકાય છે તે અંગે જાગૃત કરવામાં આવે […]

બિહારનો રહસ્યમય કિલ્લો જેની દીવાલોમાંથી ટપકે છે લોહી,રાત્રે આવે છે રડવાનો અવાજ

બિહારના રોહતાસ જિલ્લામાં એક રહસ્યમય કિલ્લો છે, જે ભારતના પ્રાચીન કિલ્લાઓમાંનો એક માનવામાં આવે છે.તેના નિર્માણની વાર્તા ઘણી જૂની અને રસપ્રદ છે.કહેવાય છે કે ત્રેતાયુગમાં અયોધ્યાના સૂર્યવંશી રાજા ત્રિશંકુના પૌત્ર અને રાજા હરિશ્ચંદ્રના પુત્ર રોહિતશ્વે આ કિલ્લો બાંધ્યો હતો. રોહતાસગઢનો કિલ્લો ભારતના અન્ય કિલ્લાઓની જેમ ખૂબ જ ભવ્ય છે અને અન્ય કિલ્લાઓની જેમ સોન ખીણની […]

આ તો વળી કેવી બીમારી,જેમાં માણસના લોહીમાં ફેલાય છે ‘ઝેર’! આ છે કારણ

આ તો વળી કેવી બીમારી માણસના લોહીમાં ફેલાય છે ઝેર ! આ છે તેનું કારણ દુનિયામાં અનેક પ્રકારની બીમારીઓ છે, જેનો યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.જોકે વૈજ્ઞાનિકોએ ઘણી બીમારીઓ પર રિસર્ચ કરીને તેનો ઈલાજ શોધી કાઢ્યો છે,પરંતુ હજુ સુધી ઘણી બીમારીઓનો ઈલાજ શોધી શકાયો નથી.આવો જ એક રોગ […]

આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ: સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા

એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) આઝાદીના ભૂલભરેલા ઈતિહાસમાં ભારતને સ્વાતંત્રતા અપાવનાર મુખ્ય ત્રણ નાયકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને જ ગણવામાં આવ્યા છે. હવે આઝાદીની અર્ધી સદી બાદ તેમાં મંગલપાડે, રાણી લક્ષ્મીબાઈથી લઈ ભગતસિંગ જેવા ક્રાંતિકારીઓના નામ પણ ઉમેરાય રહ્યા છે પરંતુ ભારતીય આઝાદીના ઈતિહાસમાં 1857થી લઈ 1947 […]

જાપાનના એક વૈજ્ઞાનિકે લેબમાં કૃત્રિમ ‘બ્લડ’ બનાવવાનો દાવો કર્યો-જે કોઈ પણ દર્દીને ચઢાવી શકાશે

જાપાનના એક સાઈન્ટિસે બનાવ્યું કૃત્રિમ બ્લડ જે કોઈ પણ બ્લડ ગ્રૃપ વાળા વ્યક્તિને આપી શકાશે એક વર્ષ સુઘી આ બ્લડને સામાન્ય તાપમાન પર રાખી શકાશે જેનું એક્સપ્રિમેન્ટ સસંલાઓ પર કરવામાં આવ્યું લોહીની કમી વાળા સસલાને આ લોહી ચઢાવતા સસલાઓ બચી ગયા જાપાનના ટોકોરોઝાવા સ્થિત નેશનલ ડિફેન્સ મેડિકલ કોલેજમાં એક સાઈન્ટિસે લેબોરેટરીમાં એક એવું કૃત્રિમ બ્લડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code