મુન્દ્રાના દરિયામાં મધરાતે બોટ ડૂબતા મરીન પાલીસે 5 માછીમારોને બચાવી લીધા
સલાયાથી 5 માથીમારો બોટમાં માછીમારી માટે ગયા હતા બોટમાં ખામી સર્જાયા બાદ પાણી ભરાવા લાગ્યુ મારીન કન્ટ્રોલરૂમને ફોન કરીને મદદ માગી મુન્દ્રાઃ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોના માછીમારો માછીમારી માટે મુન્દ્રા નજીક આવતા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના સલાયાથી પાંચ માછીમારો ‘નુરે શકુર’ નામની બોટમાં માછીમારી કરવા આવ્યા હતા. માછીમારી દરમિયાન મધરાતે અચાનક બોટમાં ખામી સર્જાઈ હતી.અને […]