1. Home
  2. Tag "book"

અમદાવાદઃ રેલવે સ્ટેશન ઉપર મુસાફર એટીવીએમ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકશે

અમદાવાદઃ લવેની ટિકિટ માટે લાંબી લાઈન અને ભીડનો મોટાભાગે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે એક ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. પ્લેટફોર્મ ટિકિટ […]

ભારતના સર્વ ક્ષેત્રે વિકાસની આધારશીલા-સંસ્કૃત ભાષા : ભાનુભાઈ ચૌહાણ

અમદાવાદઃ શહેરમાં સંસ્કૃત ભારતીય દ્વારા જનપદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે અતિથીઓનું તુલસી અને પુસ્તક દ્વારા સ્વાગત કરવા આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ, જગન્નાથ મંદિરના મહંત  પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજે સભામાં ઉપસ્થિત અમદાવાદ જનપદના નાગરિકોને આશીર્વાદ આપતા કહ્યું હતું કે પુસ્તક અને તુલસીને ભેટ સ્વરૂપે આપવાની પરંપરા સમાજના લોકો માટે પ્રેરક છે. કાર્યક્રમમાં […]

CBSE એ ધો-10 અને 12નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, જાણો શું કરાયો ફેરફાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)એ વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે ધો-10 અને 12ના વિદ્યાર્થીઓના નવા અભ્યાસક્રમની જાહેરાત કરી છે. જે તા. 1લી એપ્રિલથી લાગુ થશે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને નવા પડકારો સામે તૈયાર કરવાની સાથે તેમના ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે. સીબીએસઈએ તમામ સ્કૂલોને અનુરોધ કર્યો છે કે, તેઓ આ નવા અભ્યાસક્રમને પોતાના […]

‘અંગ અર્પણ એ જ સાચુ તર્પણ ભાગ-2’ પુસ્તકનું સીઆર પાટીલના હસ્તે વિમોચન

અમદાવાદઃ ગુજરાતમાં સરકાર અને વિવિધ સંગઠનોના પ્રયાસોને પગલે અંગદાનના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણીતા લેખક મકરંદ જોશીએ લોકોમાં અંગદાનને લઈને જાગૃતિ ફેલાય અને જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળી રહે તે માટે અંગ અર્પણ એ જ સાચુ તર્પણ ભાગ-2 નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું ભાજપના પ્રદેશ પ્રમુખ અને લોકસભાના સભ્ય સી.આર.પાટીલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું […]

રાજકોટઃ 3 પુસ્તકોનું વિમોચન થશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતા અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સના ત્રણ નવા પુસ્તકનું સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહાં અને બાન લેબ્સના મૌલેશ ઉકાણીની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવશે. અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સના ‘અદેહી વીજ‘, ‘મારું બકેટ લિસ્ટ‘ અને ‘સામ્યવાદનું સત્ય‘ આજે શનિવારે સાંજના 5 કલાકે હેમુ ગઢવી મીની ઓડિટોરિયમમાં યોજાશે. મુખ્ય અતિથિ તરીકે ભાગ્યેશભાઈ જ્હાં, મૌલેશભાઈ ઉકાણી, જાણીતા […]

પીએમ મોદીએ ‘લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ’. પુસ્તકનું વિમોચન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. પીએમએ આ પ્રસંગે – ‘લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ’. પુસ્તકનું વિમોચન કર્યું અજાણ્યા નાયકોને યોગ્ય રીતે સન્માનિત કરવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, આજનો અવસર આસામના અહોમ કિંગડમના રોયલ આર્મીના પ્રખ્યાત જનરલ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીના સન્માન માટે ઉજવવામાં આવે છે, જેમણે મુઘલોને […]

‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ જનસમર્પિત કરશે

અમદાવાદઃ ‘મોદી@20:સપના થયા સાકાર’નું 17મી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિમોચન  કરશે.  આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. ગત વર્ષ 2021માં નરેન્દ્ર મોદીએ સરકારના પ્રધાન સેવક તરીકે સતત ૨૦ વર્ષ પૂરા કર્યા છે. મોદી@20 પુસ્તક 20 વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું […]

આયુષ રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈએ “સૂર્યનમસ્કાર પાછળનું વિજ્ઞાન” પુસ્તકનું વિમોચન કર્યું

અમદાવાદ:આયુષ રાજ્ય મંત્રી અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ એ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે સૌથી વધુ જાણીતા યોગ આસન પરના પુરાવા આધારિત સંશોધનનો સંગ્રહ “સૂર્યનમસ્કાર પાછળ વિજ્ઞાન” નામના પુસ્તકનું વિમોચન કર્યું.આ પ્રસંગે AIIAના ડાયરેક્ટર પ્રો. તનુજા મનોજ નેસારી, સંસ્થાના ડીન અને ફેકલ્ટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થામાં […]

અમદાવાદઃ સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે ‘સ્વ’ કા નામના પુસ્તકનું વિમોચન કરાશે

અમદાવાદઃ ભારતીય સ્વતંત્રતા આંદોલનને ‘સ્વ’ના દ્રષ્ટિકોણથી સમજવાના હેતુથી ખાસ રચિત પુસ્તક ‘સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે સ્વ કા’નું રવિવારે અમદાવાદમાં વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે જોધપુર ટેકરામાં આવેલા શિવાનંદ આશ્રમના પ.પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. ‘સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે સ્વ કા’ નામના પુસ્તકનું આવતીકાલે ઈસરો નજીક જોધપુર ટેકરા […]

કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિર તોડવા ઔરંગઝેબે 1669માં આદેશ કર્યો હતો, ઔરંગઝેબની પુસ્તકમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ વચ્ચે મુગલ સામ્રાજ્યના ક્રુર શાસક મનાતા ઔરંગઝેબની પુસ્તક ‘માસિર-એ- આલમગિરી’ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પુસ્તક અનુસાર, ઔરંગઝેબએ 8મી એપ્રિલ 1669માં બ્રામણોની તમામ પાઠશાળાઓ અને મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. 2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code