1. Home
  2. Tag "book"

“પુરુષાર્થ પોતાનો, પ્રસાદ પ્રભુનોઃ” ઋષિતુલ્ય ડૉ.એચ.એલ.ત્રિવેદી પર લખાયેલી આત્મકથા

(સંજય ઉપાધ્યાય) ઋષિ કહીએ એટલે જટાધારી, વલ્કલ પહેરેલાં, આશ્રમવાસી, ક્વચિત અનિષ્ટો સામે આયુધ ઉપાડતા વિદ્વાન યોગીની મૂર્તિ નજર સમક્ષ આવે. આજના યુગમાં આવા કેટલાંક ઋષિઓ થ્રી પીસ સૂટ બુટ સાથે આધુનિક વેશમાં ફરતા હોય તો એમને ઋષિ માનવાનું કે લોકોને ગળે ઉતારવાનું મુશ્કેલ છે. પણ જોવાની દૃષ્ટિ હોય તો સમાજ ખાતર અંગત સુખો ત્યાગીને પોતાના […]

“લાઈફ યુનિવર્સીટી” માં ભણતા સૌ વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રકાશમાં તરબોળ કરતું પુસ્તક : “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ” : સ્વામી નિખિલેશ્વરાનંદ

~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા પુસ્તક : “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ” પ્રકાશન : શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ સમગ્ર વિશ્વ છેલ્લા બે વર્ષમાં કોરોનાના કાળમુખા ભરડામાં સપડાયું ! સમગ્ર વિશ્વની શિક્ષણ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ! માણસ માણસને મળવાનું લગભગ સાવચેતી ભર્યું અને અશક્ય બન્યું. ઓનલાઇન શિક્ષણની ઉભરેલી નવી શિક્ષણ વ્યવસ્થામાં અનેક સામાન્ય મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ […]

હથેળીમાં સાજું, તાજું અને રળિયામણું જીવન ઉઘાડતું પુસ્તક..!! “મરો ત્યાં સુધી જીવો” : ગુણવંત શાહ

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા પુસ્તક : “મરો ત્યાં સુધી જીવો” લેખક : ગુણવંત શાહ ગુજરાતી ભાષા અને સાહિત્ય અને લેખન જગતમાં સુવર્ણ અક્ષરોએ અંકિત થયેલું જાજરમાન વ્યક્તિત્વ એટલે આદરણીય ગુણવંત શાહ. એમનું આપણી ભાષામાં યોગદાન અમૂલ્ય છે. એ સૌ ગુજરાતીઓના હૈયે વસેલા પ્રિય લેખક છે. સપ્ટેમ્બર 2006 પ્રથમ આંતરરાષ્ટ્રીય આવૃત્તિ સાથે પ્રકાશિત આપણી હથેળીઓમાં સાજું, […]

ટાઈમલાઈન અયોધ્યા – ૧ (સોળમી સદીથી ઓગણીસમી સદી)

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી ) અંતે સદીઓની પ્રતિક્ષા, આંદોલન, વિવાદ અને ધૈર્ય પછી ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણની શુભ ઘડી આવી ચૂકી છે. આગામી 5 ઑગસ્ટના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદી વૈદિક મંત્રોચ્ચારની સાથે મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસના અનુષ્ઠાન કરશે. જો કે, આ શુભ ઘડી આવતા પહેલા મંદિર નિર્માણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code