1. Home
  2. Tag "bore-well recharge"

ભૂગર્ભ જળ ઊંચા લાવવાનું અભિયાન, પાલનપુર તાલુકાના ત્રણ ગામોમાં બોર-કૂવા રિચાર્જની કામગીરી

પાલનપુરઃ ઉનાળા દરમિયાન પાણીની સૌથી વધુ વિકટ સમસ્યા બનાસકાંઠામાં ઊભી થઈ હતી. પાણીના તળ દિનપ્રતિદિન ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન વરસાદી પાણી બોર અને કૂવામાં ઉતારીને રિચાર્જ કરવામાં આવે તો પાણીના તળ ઊચા આવી શકે તેમ છે. કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code