1. Home
  2. Tag "Brahmacharini"

નવરાત્રીના બીજા દિવસે કેવી રીતે કરવી દેવી બ્રહ્મચારિણીની પૂજા,જાણો પૂજા વિધિ અને મહત્વ

દર વર્ષે શારદીય નવરાત્રી અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. નવરાત્રીના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે પણ વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ,દેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code