1. Home
  2. Tag "Brain dead"

પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યો અંગદાન બાબતે ખૂબ પાછળ છે સરસંઘચાલક મોહન ભાગવતે અંગદાન પ્રવૃત્તિને દેશભક્તિ ગણાવી હતી બ્રેઈન ડેડ વિશે સાચી જાગૃતિ ફેલાય તો અંગદાન પ્રવૃત્તિ વધુ સરળ બને [અલકેશ પટેલ] અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – Padma Shri Nileshbhai Mandlewala અંગદાન વિશે યોગ્ય જાગૃતિ ફેલાય તો લાખો લોકોને નવજીવન આપી શકાય, એટલું જ નહીં પરંતુ એ […]

પાલનપુરઃ અકસ્માતમાં બ્રેઈન-ડેડ થયેલા યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના પાલનપુરમાં વીજ થાંભલા ઉપર ચડીને કામ કરતો યુજીવીસીએલનો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ઉપરથી નીચે પડકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જેથી તેના પરિવારજનોએ યુવાનના અંગોના દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આરોગ્ય અધિકારીઓએ તેની બે કીડની અને લીવરનું દાન મેળવ્યું હતું. તેમજ અન્ય 3 દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટની કવાયત તેજ કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code