1. Home
  2. Tag "Breaking News Gujarati"

સરકારે 30 સપ્ટેમ્બર, 2025 સુધી કપાસની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આપી

નવી દિલ્હીઃ સરકારે સ્થાનિક કપાસના ભાવ સ્થિર કરવા અને કાપડ ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્યથી 19 ઓગસ્ટ, 2025થી 30 સપ્ટેમ્બર, 2025 સુધી કાચા કપાસની આયાત પરની તમામ કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આપી છે. આમાં 5 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD), 5 ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ (AIDC) અને બંને પર 10 ટકા સામાજિક કલ્યાણ સરચાર્જ દૂર […]

કેન્દ્ર સરકારે 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં “અન્ન-ચક્ર” સપ્લાય ચેઇન ઑપ્ટિમાઇઝેશન ટૂલ લાગુ કર્યો

નવી દિલ્હીઃ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ “અન્ન-ચક્ર” સપ્લાય ચેઇન ઑપ્ટિમાઇઝેશન ટૂલ 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. અમલીકરણની સ્થિતિ આ મુજબ છે. લાગુ કરાયું (30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો): પંજાબ, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન, મિઝોરમ, બિહાર, સિક્કિમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી, જમ્મુ અને […]

ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. આ દરમિયાન પીએમ મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા તેમજ ભાજપ અને NDA ના ઘણા નેતાઓ તેમની સાથે હાજર રહ્યા હતા. તમિલનાડુમાં જન્મેલા સીપી રાધાકૃષ્ણન ગૌંડર-કોંગુ વેલ્લાર એટલે કે OBC સમુદાયમાંથી આવે છે. તેઓ તમિલનાડુમાંથી ઉપરાષ્ટ્રપતિ […]

પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જ્યંતિ નિમિતે PM મોદી અને રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજ્યંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે, પીએમ મોદીએ ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું […]

10 વર્ષમાં, આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઘણા મોટા નીતિગત અને સંસ્થાકીય નિર્ણયો લેવાયા: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની ‘આપત્તિ વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણ’ પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું નરેન્દ્ર મોદી સરકારે બચાવ-કેન્દ્રિત બનાવવા માટે અભિગમ અને વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, આપત્તિ વ્યવસ્થાપનના […]

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ: ભારતીય શુટર રશ્મિકા સહગલે સુવર્ણ ચંદ્રક જીત્યો

નવી દિલ્હીઃ કઝાકિસ્તાનમાં આયોજિત ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં, ભારતીય શુટર રશ્મિકા સહગલે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ સ્પર્ધાઓમાં ભારતે, પાંચ સુવર્ણ , બે રજત અને ચાર કાસ્ય ચંદ્રકો જીત્યા છે.રશ્મિકાએ વ્યક્તિગત લેવલ પર ૨૪૧.૯ ના સ્કોર સાથે જુનિયર મહિલા એર પિસ્તોલનો તાજ જીત્યો, જે રજત ચંદ્રક વિજેતા કોરિયન હાન સેઉનગ્યુનથી ૪.૩ આગળ હતો. રશ્મિકા માટે […]

ભારતની 2.14 લાખથી વધુ ગ્રામ પંચાયતો ડિજિટલી સેવાઓથી સજ્જ બની

નવી દિલ્હીઃ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે, દેશમાં ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ 2,14,325 ગ્રામ પંચાયતો (GPs)ને ડિજિટલી જોડવામાં આવી છે, એમ સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું. સરકાર દૂરના ગામડાઓમાં 4G સેવાઓ પૂરી પાડવા માટે 26,316 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ સાથે, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું […]

વર્ષ 2026નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP દર 6.7 ટકા રહેવાનો અંદાજ

નવી દિલ્હીઃ RBI મોનેટરી પોલિસી કમિટી (MPC)ના 6.5 ટકાના અંદાજ કરતા વધારે છે. મંગળવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ક્રેડિટ રેટિંગ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) 6.4 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. અહેવાલ મુજબ, આગામી સમયમાં નાણાકીય નીતિમાં સરળતા […]

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ, જનજીવન ખોરવાયું

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેની અસર અહીંના જનજીવન પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને લોકોના ઘરો પણ ડૂબી ગયા છે. શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્યુ વેધર મુજબ, 20 ઓગસ્ટે મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન મહત્તમ તાપમાન […]

અમરનાથ યાત્રા દેશની પ્રથમ પ્લાસ્ટિક મુક્ત યાત્રા બની

નવી દિલ્હીઃ આ વર્ષની અમરનાથ યાત્રા પર્યાવરણ સંરક્ષણનું ઉદાહરણ બની. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર અને અમરનાથ શ્રાઈન બોર્ડના પ્રયાસોને કારણે, યાત્રા સંપૂર્ણપણે શૂન્ય લેન્ડફિલ અને પ્લાસ્ટિક મુક્ત રહી. આ પવિત્ર યાત્રામાં લગભગ ચાર લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન દરરોજ લગભગ 11.67 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code