પીએમ મોદીએ બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામા સાથે ફોન પર વાત કરી,જન્મદિવસની પાઠવી શુભેચ્છા
દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આધ્યાત્મિક નેતા દલાઈ લામાને તેમના 88માં જન્મદિવસ પર અભિનંદન આપવા માટે ટેલિફોન કર્યો અને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી. એક ટ્વિટમાં મોદીએ કહ્યું, “દલાઈ લામા સાથે વાત કરી અને તેમના 88માં જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવી. હું તેમને લાંબુ અને સ્વસ્થ જીવન ઈચ્છું છું.” 14મા દલાઈ લામા, […]