1. Home
  2. Tag "budget"

બજેટ ઓછું છે અને વિદેશ પણ ફરવું છે? તો હવે આ શક્ય છે – જાણો

વિદેશમાં ફરવાનો શોખ તો ભારતીયોને એટલો બધો હોય છે કે જેની વાત ન પુછી શકાય, ભારતમાં લોકો વિદેશ ફરવા માટે તો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખતા હોય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે લોકોને વિદેશમાં ફરવાનો શોખ હોય છે પણ બજેટને ધ્યાનમાં રાખીને તેઓ બહાર ફરી શકતા નથી, તો આ લોકોએ હવે […]

વર્ષ 2023ના બજેટથી મોંઘવારી ઉપર અકુંશ લાવવાના પ્રયાસો થશેઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ ઘણી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2023માં રજુ થનાર કેન્દ્રીય બજેટને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેથી દેશની આર્થિક વૃદ્ધિની ગતિ જળવાઈ રહે. નાણામંત્રીએ કહ્યું કે બજેટ દ્વારા મોંઘવારી પર અંકુશ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. નાણાપ્રધાન સીતારમણ હાલમાં અમેરિકાની મુલાકાતે […]

ગુજરાતમાં મહિલાઓ અને બાળ વિકાસ માટે બજેટમાં 4976 કરોડ ફાળવાયાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલા અંદાજપત્રમાં મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મહિલા અને  બાળ વિકાસ વિભાગ માટે કુલ 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકો સ્વસ્થ સમાજનો પાયો ગણાય છે, તેથી બાળકો તથા માતાના સ્વાસ્થ્યમાં વધારો થાય તે માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા […]

ગુજરાતને ફાટક મુક્ત બનાવવા બજેટમાં રૂા.4100 કરોડની જોગવાઈ: વધુ 78 ઓવરબ્રીજ બનાવાશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં નામા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું બજેટ રજુ કર્યુ હતું. બજેટમાં માર્ગ અને મકાન બાંધકામ માટે રૂા.12024 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજયમાં રેલ્વે ક્રોસીંગને નાબુદ કરવા અને ફાટક મુક્ત ગુજરાતની કલ્પના માટે રૂા.4100 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. તેમજ હાઈવે પર 78 બ્રીજ બનાવવામાં આવશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે […]

ગુજરાતનું ફિલગુડ બજેટ, ચૂંટણીના વર્ષને લીધે કોઈ નવા કરવેરા ન ઝીંકાયા

-ત્રણ નવી મેડિકલ કોલેજની જાહેરાત -દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે. – સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે –12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2022-23નું 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજુ કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય […]

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર તાજેતરના વર્ષોનો ભાર બજેટમાં સ્પષ્ટપણે દેખાય છેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટમાં કરાયેલી જાહેરાતો પર ‘આત્મનિર્ભરતા ઇન ડિફેન્સ- કોલ ટુ એક્શન’ શીર્ષક હેઠળના બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું હતું. આ વેબિનારનું આયોજન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન કહ્યું હતું કે, વેબિનારની થીમ ‘આત્મનિર્ભરતા ઇન ડિફેન્સ- કોલ ટુ એક્શન’ રાષ્ટ્રના મૂડને દર્શાવે છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત કરવાના તાજેતરના વર્ષોના […]

ગુજરાત સરકાર બજેટમાં ઓટો સેક્ટરને વિશેષ રાહત આપીને વાહન રજિસ્ટ્રેશન ખર્ચમાં કરે તેવી માગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ માર્ચના પ્રારંભથી થઈ રહ્યો છે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી દરેકને ફિલગુડ બજેટની આશા છે. ત્યારે ઓટોમોબાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ પણ સરકાર પાસે વિશેષ રાહત મળે તેવી આશા રાખી રહી છે.કોરોના કાળથી મંદીમાં રહેલી ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝએ  હવે ગુજરાત સરકાર પાસે પોતાની માંગ મૂકી છે. કેન્દ્રીય બજેટમાં GSTમાં કોઈ રાહત ઓટો ક્ષેત્રને […]

કેન્દ્ર સરકારના બજેટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશેઃ રૂપાલા

અમદાવાદઃ આત્મનિર્ભર ભારતના નારાને ચરિતાર્થ કરનારું, આધુનિક ભારતનો પાયો નાખનારું, યુવાનોની ઉમ્મીદને જગાડનારું, ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપનારું,ખેડૂતોનું સાથી બનનારું અને આરોગ્યના ક્ષેત્રે પણ લોકોને રાહત આપનારું કેન્દ્રીય બજેટ હોવાનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.  દીવ ખાતે ગણમાન્ય પ્રબુદધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ […]

બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશેઃ PM મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલું બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે. આ બજેટનું મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દરેક ગરીબ પાસે પાકું ઘર હોવું જોઈએ, નળમાંથી પાણી, શૌચાલય, ગેસની સુવિધા આ બધા પર […]

હીરા ઉદ્યોગને બજેટમાં બુસ્ટર ડોઝ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટીમાં 5 ટકા ઘટાડો

સુરતઃ કોરોનાને લીધે હીરા ઉદ્યોગ પર પણ અસર પડી હતી. હીરા ઉદ્યોગ અનેક રત્નકાલાકારોને રોજગારી આપી રહ્યો છે, ત્યારે બજેટમાં હીરા ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપવામાં આવે તેવી માગ ઊઠી હતી. કેન્દ્રીય બજેટમાં હીરા ઉદ્યોગકારોની ઘણી બધી અપેક્ષાઓ હતી. જેને કારણે હીરા ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને જે રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code