1. Home
  2. Tag "Business news"

ડિફોલ્ટરોને રાહત, બેંકો 1 વર્ષ સુધી નહીં જાહેર કરી શકે નાદાર

આજે રાજ્યસભામાં ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી 2020 બિલ થયું પસાર કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં ફેરફાર કર્યો ડિફોલ્ટરોને બેંકો એક વર્ષ સુધી નહીં જાહેર કરી શકે નાદાર આજે રાજ્યસભામાં ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી 2020 બિલ આજે રાજ્યસભામાં પસાર થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ બિલનો પ્રસ્તાવ લાવતા […]

પી-નોટ્સમાં રોકાણનો વધ્યો ટ્રેન્ડ, ઓગસ્ટમાં રોકાણ 10 મહિનાની ટોચે

– વિદેશી રોકાણકારોમાં પીનોટ્સ થકી માર્કેટમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ – ભારતીય માર્કેટમાં પી-નોટ્સ થકી ઓગસ્ટમાં કુલ રૂ.74,000 કરોડનું રોકાણ – સતત પાંચમાં મહિને ભારતીય સેકેન્ડરી કેપિટલ માર્કેટમાં રોકાણનો ઇન્ફ્લો જોવા મળ્યો ભારતમાં ભલે કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો હોય. જો કે ભારતના માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે, તેનો લાભ વિદેશી રોકાણકારો પણ ઉઠાવી રહ્યા […]

દેશમાં 5.47 લાખ કરોડની 2 હજાર રૂપિયાની નોટ ચલણમાં

– વર્ષ 2016માં નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી – ત્યારબાદ મોટા પાયે 2000 રૂપિયાની ચલણી નોટ ચલણમાં આવી હતી – માર્ચ 2020 સુધી 2000 રુપિયાની કિંમતની 5.47 લાખ કરોડ નોટ ચલણમાં હતી વર્ષ 2016માં નોટબંધી લાદવામાં આવી હતી અને ત્યારબાદ દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટો ચલણમાં આવી હતી. […]

સુગર મિલોને મળશે રાહત, સરકારે ખાંડના નિકાસ ક્વોટાની મુદ્દત 3 મહિના લંબાવી

કોરના કાળમાં સુગર મિલોને રાહત આપવા સરકારનો નિર્ણય સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારી તેનાથી સુગર મિલોને વધારે ખાંડ નિકાસ કરવાની તક સાંપડશે હાલમાં કોરોના કાળને કારણે જ્યારે સુગર મિલો રોકડની અછતનો સામનો કરી રહી છે ત્યારે સરકારે સુગર મિલોને રાહત આપવા મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ […]

સરકાર ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા માટે લાવશે કાયદો

ભારત સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા લાવશે નવો કાયદો સુપ્રીમ કોર્ટના 4 માર્ચના આદેશને ધ્યાનમાં રાખીને સરકાર આ પગલું ભરી રહી છે જુલાઈ 2019 માં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે એક પ્રસ્તાવ મૂકાયો હતો ભારત સરકાર ટૂંક સમયમાં દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. સુપ્રીમ […]

રમકડાં બિઝનેસમાં ભારત બન્યું આત્મનિર્ભર, સ્થાનિક રમકડાંના બિઝનેસમાં 25%ની વૃદ્વિ

પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ તરફ આગળ વધતું ભારત પીએમ મોદીની અપીલ બાદ દેશમાં સ્થાનિક રમકડાંનો બિઝનેસ 25% સુધી વધ્યો આગામી 2થી 3 વર્ષમાં રૂ. 16 હજાર કરોડનું રમકડાંનું સ્વદેશી માર્કેટ બનશે ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર દેશને આગળ વધવાની હાંકલ કરી હતી અને ચીન પરની નિર્ભરતા ઘટાડીને દેશમાં જ […]

વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રમાં 9 ટકાનો ઘટાડો થશે: ADB

કોરોના વાયરસની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં મંદી પ્રવર્તિત એશિયાઇ વિકાસ બેંકે ભારતીય અર્થતંત્રમાં 9 % ઘટાડાનું કર્યું અનુમાન જો કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થામાં ઉછાળાનો આશાવાદ પણ કર્યો વ્યક્ત કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતત્રને મોટો ફટકો પડ્યો છે, લોકડાઉનને કારણે અનેક આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઇ જતા દેશના વિકાસદરને પણ બ્રેક લાગી હતી, આ […]

વર્તમાન વર્ષ 2020-21માં ભારતનો વિકાસ દર -11.6 ટકા રહેવાનું મૂડીઝનું અનુમાન

આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને પડ્યો ફટકો મૂડીઝે ભારતીય અર્થતંત્રના વિકાસદરનું અનુમાન ઘટાડીને -11.5 ટકા કર્યું અગાઉ મૂડીઝે ભારતી અર્થતંત્રનો વિકાસ દર -4 ટકા રહેશે તેવું કર્યું હતું અનુમાન આ વર્ષે કોરોનાની મહામારીને કારણે વિશ્વના મોટા ભાગના દેશોનું આર્થિક ચિત્ર ધૂંધળું બન્યું છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. કોરોનાની મહામારીને કારણે ભારતીય […]

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ: નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં એકંદર પરિણામો

અમેરિકાની મર્કોમ કેપિટલે વિશ્વમાં સૌથી મોટા સોલાર પાવર ડેવલપર તરીકે રેંકીંગ આપ્યુ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8GW ના સોલર બીડ હાંસલ કરીને કુલ ક્ષમતા 14GW થતાં વર્ષ 2015માં 25GW ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્યાંકમાં એક કદમ આગળ વધી પ્રથમ ત્રિમાસિક ગાળામાં રાવરા રાજસ્થાન ખાતે 50 MWનો સોલર પ્લાન્ટ કાર્યરત કર્યો સોલાર પોર્ટફોલિયોનુ સંચાલન 100 ટકા પ્લાન્ટ ઉપલબ્ધીના […]

આ ત્રણ સરકારી બેંકોના ગ્રાહકો માટે ખુશખબર, લોનના વ્યાજદરો પર બેંકોએ મૂક્યો કાપ

 સરકારી બેંકોએ તેમના ગ્રાહકોને આપી મોટી ભેટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક અને IOB બેંકોએ લોનના વ્યાજદરો ઘટાડ્યા નવા વ્યાજદરો શુક્રવારથી એટલે કે આજથી જ લાગુ થશે સરકારી બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકોએ ગ્રાહકો માટે લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે તેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code