કેબિનેટે સંશોધિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમને મંજૂરી આપી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડેરી વિકાસ માટેનાં રાષ્ટ્રીય કાર્યક્રમ (એનપીડીડી)ને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય ક્ષેત્રની સંશોધિત એનપીડીડીને વધારાની રૂ.1000 કરોડ સાથે વધારવામાં આવી છે, જેનાં પરિણામે 15માં નાણાં પંચનાં ચક્ર (2021-22થી 2025-26)નાં ગાળા માટે કુલ બજેટ રૂ.2790 કરોડ થઈ ગયું છે. આ પહેલ ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિસ્તરણ પર […]