1. Home
  2. Tag "Campaign"

સુરતમાં હવે રાતના સમયે પણ હેલ્મેટ ન પહેરનારા દ્વિચક્રી વાહનચાલકો સામે ઝૂંબેશ

દ્વિચક્રી વાહનચાલકો રાતના સમયે હેલ્મેટ પહેરતા જ નથી પોલીસની રાત્રિ હેલ્મેટ ઝુંબેશમાં 1 લાખથી વધુ વાહનચાલકો દંડાયા એક જ મહિનામાં ₹ 7 કરોડનો દંડ વસૂલાયો સુરતઃ ગુજરાતમાં અન્ય શહેરો કરતા સુરત શહેરમાં હેલ્મેટના કાયદાનો કડકરીતે અમલ થઈ રહ્યો છે. શહેરમાં દિવસ દરમિયાન તો મોટાભાગના દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેરે છે. પણ રાતના સમયે દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ […]

ટ્રમ્પે વિદેશમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું, કુવૈતે 8 કેદીઓને મુક્ત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અલગ-અલગ દેશોમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમામ કેદીઓને અમેરિકા પરત લાવવામાં આવી રહ્યા છે. આ સાથે કુવૈતે અમેરિકન કેદીઓના સમૂહને પણ મુક્ત કર્યો છે. કુવૈત દ્વારા મુક્ત કરાયેલા કેદીઓમાં ભૂતપૂર્વ સૈનિકો અને લશ્કરી ઠેકેદારોનો સમાવેશ થાય છે જે ડ્રગ સંબંધિત આરોપોમાં વર્ષોથી જેલમાં […]

બાંગ્લાદેશઃ શેખ હસીનાના સમર્થકો સામે યુનિસ સરકારનું દમનચક્ર, શરૂ કરાયું અભિયાન

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે શેખ હસીનાના સમર્થકો સામે દમનનું ચક્ર શરૂ કર્યું છે. બાંગ્લાદેશ સુરક્ષા એજન્સીઓએ વચગાળાની સરકારના આદેશ બાદ ‘ઓપરેશન ડેવિલ હન્ટ’ નામનું ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ અને કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવાર (8 ફેબ્રુઆરી) મધ્યરાત્રિએ શરૂ થયેલા આ […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો […]

ડોડા બાદ કુપવાડામાં ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓને ધેર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે સરહદી વિસ્તાર કેરનમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના 6 આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તૈનાત છે. તેમજ બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગુરુવારે […]

શિક્ષણ મંત્રાલયે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ (ToFEI) પર રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું

તમાકુનો ઉપયોગ એ ભારતમાં અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગોના મુખ્ય કારણોમાંનું એક છે અને દેશમાં દર વર્ષે આશરે 1.35 મિલિયન મૃત્યુ માટે જવાબદાર છે. ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ પણ છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (જીવાયટીએસ) 2019 અનુસાર, 13 થી 15 વર્ષની વયજૂથના 8.5 ટકા શાળાના વિદ્યાર્થીઓ દેશભરમાં વિવિધ સ્વરૂપોમાં […]

કેજરીવાલે તમારી ખુબ કાળજી લીધી છે, બદલામાં તેમને સમર્થન આપો, રાઘવ ચઢ્ઢાની દિલ્હીના લોકોને અપીલ

દિલ્હીની સાત લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વિદેશથી આંખની સારવાર કરાવીને દિલ્હી પરત ફર્યા બાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. દરેક પરિવારને 18 હજાર રૂપિયાની બચત થઇ છે 21 મેના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અને AAPની સંયુક્ત રેલીને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો […]

મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસથી કોંગ્રેસ નારાજ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દેશભરમાં સતત રેલીઓ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં રેલી કરી હતી. આ રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસે ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ […]

મોરબીમાં જુના પાઠ્ય પુસ્તકો જરૂરત મંદને આપવાનું અભિયાન શરૂ કરાયું, અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ પણ જોડાયું

અમદાવાદઃ મોરબીમાં જુના પાઠય પુસ્તકો પસ્તીમાં મામૂલી કિંમતે આપી દેવાના બદલે જરૂરત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપી સામાજિક ઉત્તર દાયિત્વની આગવી પહેલ નિભાવવામાં આવી હતી. તે માટે અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘની પ્રેરક પહેલને નિવૃત સેવાભાવી પોલીસ પરિવાર સહિત વિવિધ શૈક્ષણિક સંકુલ અને શાળા કોલેજ , અખિલ ભારતીય શૈક્ષીક મહા સંઘના અન્ય શહેર અને ગામ માં […]

મહારાષ્ટ્રમાં પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સંભાળશે પ્રચારનો મોરચો, પ્રિયંકા ગાંધી 10 મેના રોજ નંદુરબારમાં કરશે પ્રચાર

મહારાષ્ટ્રમાં છેલ્લા બે તબક્કામાં બાકી રહેલી 24 બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર છ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેથી, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા નહીવત છે.. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસના ઉમેદવારો માટે રેલીઓ કરશે.13 મેના રોજ યોજાનાર ચોથા તબક્કામાં કોંગ્રેસ મહારાષ્ટ્રની પુણે, જાલના અને નંદુરબાર લોકસભા બેઠકો પરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code